Tag: મંદિર

ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા

અયોધ્‍યા મથુરા માયા કાશી, કાંચી અવન્તિકા પુરી દ્વારાવતી ચૈવ સપ્‍તૈતા મોક્ષદાયિકા !! ભારતના મહામુલા ગ્રંથો મહાભારત અને ભાગવત તથા પુરાણોમાં જેનો ઉલ્લેખ છે જેના ગુણગાન મનભરીને અને દિલ ખોલીને કરવામાં …

શ્રી હરસિધ્ધિ માતા મંદિર રાજપીપળા નો ઇતિહાસ 

નર્મદા જીલ્લાના મુખ્ય મથક રાજપીપળા મુકામે આવેલ માં હરસિધ્ધિ માતાના મંદિર નું અનેરુ મહાત્મ્ય છે. આમ જોવા જઈએ તો હરસિધ્ધિ માતાનુ મુખ્ય સ્થાન કોયલા ડુંગર પર છે જ્યાંથી માતા …

થાનગઢ સ્થીત પ્રાચિન સૂરજદેવળ

જગત આખા મા એક અથવા બીજી રીતે સૂર્ય ને માનવામાં આવે છે તો એ આખા જગત નો પુરાતન ધર્મ વૈદિક સંસ્કૃતિ એટલે કે વૈદિક ધર્મ છે. “આસવ, આદિત્યો, બ્ર્હમ” …

શ્રી વૈષ્ણોદેવી મંદિર જમ્મુ (કટરા) 

જિંદગી એક ચોક્કશ ધ્યેયપ્રાપ્તિ માટે જ જીવાય, માણસ પાસે ધ્યેયો તો ઘણા છે પણ તેને પૂરાં કરવા માટે અથાગ પરિશ્રમની આવશ્યકતા પડે છે. એ ધ્યેય માત્ર પૈસા કમાવાનું કે …

દુનિયાનું સૌથી વિશાળ ધર્મ સ્મારક: અંગકોરવાટનું વિષ્ણુ મંદિર

આર્ય સંસ્કૃતિની ભવ્યતા અને શ્રેષ્ઠતાના એટલી વિશાળ વટવૃક્ષ સમાન છે કે, તેની ધરોહરના મુળ છેક હિન્દ મહાસાગરની પાર પણ પથરાયેલા છે…! વાત છે, કંબોડિયા નામના નાનકડા દેશની. આમ,તો ખાસ …

સોમનાથ જ્યોતિર્લીંગ અને સોમનાથ (પ્રભાસ પાટણ)   

સૌરાષ્ટ્રદેશે વિશદે‌உતિરમ્યે જ્યોતિર્મયં ચંદ્રકળાવતંસમ | ભક્તપ્રદાનાય કૃપાવતીર્ણં તં સોમનાથં શરણં પ્રપદ્યે || 1 || ગુજરાતની ધર્મપરાયણતા યુગો યુગોથી ચાલી આવી છે. ભગવાન શ્રીકૃષ્ણ એટલે જ ગુજરાતમાં આવી વસ્યાં હતાં …

શ્રી બદ્રીનાથ – ચાર ધામ યાત્રાનું અંતિમધામ

જે હિમાલય હરિદ્વારથી દૂર ફેલાયેલો નજરે પડે છે. એ હિમાલય ઋષિકેશથી નજીક જ લાગે છે. કારણકે હિમાલયની શરૂઆત જ અહીંથી શરુ થાય છે. આમ તો ચારધામની યાત્રામાં ગંગોત્રી -યમુનોત્રી અને …

ગુજરાતનું પ્રાચીન યાત્રાધામ શામળાજી નો ઇતિહાસ

  શામળિયો એટલેકે ભગવાન શ્રીકૃષ્ણ. એટલું સુંદર મંદિર, આટલી સુંદર કોતરણી, મનોહારિક વાતાવરણ, નયન રમ્ય દ્રશ્યો, અદ્ભુત વ્યવસ્થા, અને જયારે જાઓ અને જે પણ સમયે જાઓ ત્યારે શાંતિથી ભગવાન …

યમુનોત્રી – યમુના નદીનું જન્મસ્થાન

હિમાલયમાં યાત્રા કરતા પ્રકૃતિનું દર્શન મહત્વનું છે. ઊંચા પહાડો એમાં ઉગતાં ઊંચા ઝાડો, પગથીયા જેવાં ખેતરોમાં થતી ખેતી, ગઢવાલ પ્રદેશ અને ગઢવાલી પહેરવેશ આ બધું માણવાની અને જોવાની કહો …

દત્ત ઉપાસક રંગ અવધૂતજી અને પવિત્ર સ્થળ નારેશ્વર  

નારેશ્વર મારું વૃંદાવન … રમતા અવધૂત તે મુજ ચિતવન … નારેશ્વર શાંતિનો મહાસાગર છલકે, બ્રહ્માનંદે મુખડું મલકે, રંગ અગોચર દત્ત નીરખતા, અવધૂતાનું થાતું ચિંતન … રમતા મયુર ભુજંગે વેર …
error: Content is protected !!