Tag: મંદિર

કેરળનું સુપ્રસિદ્ધ મંદિર સબરીમાલા શ્રી અયપ્પા સ્વામી મંદિર

કેરળ એટલે દક્ષિણ ભારતનું સ્વર્ગ. કેરળમાં ભાગ્યેજ એવી કોક જગ્યા હશે જે જોવાં જેવી ના હોય. નદી, ઝરણાઓ, અરબી સમુદ્ર, બેકવોટર, પશ્ચિમ ઘાટ, કિલ્લાઓ , મહેલો,બીચો, ચર્ચો અને મંદિરો …

શ્રી શંકરાચાર્ય મંદિર — શ્રીનગર

જગદગુરુ આદિ શંકરાચાર્ય એટલે ભારતીય તત્વજ્ઞાનનાં પિતા. તેમનો જન્મ ઇસવીસન ૭૮૮માં કેરળમાં કલાડી ગામમાં થયો હતો. તેઓ માત્ર ૩૨ વર્ષની વયે અવસાન પામ્યાં એટલે કે ઇસવીસન ૮૨૦માં. પણ ……. …

ચમત્કારિક “તૂટી ઝરણા” શિવમંદિર – ઝારખંડ

ભારત એ ચમત્કાર અને માન્યતાઓનો દેશ છે. મંદિર સંબંધિત કંઈ કેટલાય ચમત્કારો એવાં છે કે જેનું રહસ્ય આજ સુધી કોઈ વૈજ્ઞાનિકો પણ નથી પકડી શક્યાં. એનું રહસ્ય એ આજ …

સ્વયંભૂ શ્રી ડભોડીયા હનુમાનજી મંદિર – ડભોડા

ગાંધીનગર જિલ્લામાં ડભોડા ખાતે આવેલા લગભગ એકહજાર વર્ષા જુનાં ડભોડીયા હનુમાનજી દાદાના મંદીરમાં કાળીચૌદશના લોકમેળા પ્રસંગે ૩૫૦ ડબ્બા તેલનો અભિષેક કરવામાં આવતો હોય છે ત્યારે બધા લોકોનું ધ્યાન આ …

મત્સ્ય માતાજી મંદિર – મગોદ ડુંગરી (વલસાડ)

ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર મત્સ્ય હતો. જેમાં તેઓ માછલી સ્વરૂપે અવતરીને ભગવાન મનુ અને અતિમૂલ્યવાન પ્રાચીન ગ્રંથો તથા પૃથ્વીને પ્રલયમાંથી બચાવે છે. માછલી એ નારીજાતિ શબ્દ છે હવે એને …

માર્તંડ સૂર્યમંદિર – અનંતનાગ

જમ્મુ કાશ્મીર એ તો એક રાજ્ય છે અને એમાય ભારતનું સ્વર્ગ એટલે કાશ્મીર. અત્યારની રાજકીય પરિસ્થિતિ અને અમુક કોમોનું વધતું જતું વર્ચસ્વ અને વિદેશી તાકાતોના હાથ બનીને આપણે જ …

સૂર્ય મંદિર – મુલતાન

ભારતનાં ૧૨ સૂર્યમંદિરો ખાસ જોવાં જેવાં છે. જોકે એ સિવાય અનેક સૂર્ય મંદિરો સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં પણ આવેલાં છે. અગત્સ્ય ઋષિની ઇન્ડોનેશિયા યાત્રા દરમિયાન કંબોડીયામાં ત્યાં પણ અંગકોરવાટ …

અમદાવાદનું સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર

અમદાવાદની રથયાત્રા એ અમદાવાદ અને ગુજરાતની શાન છે. અમદાવાદની રથયાત્રા એ અમદાવાદનું ગૌરવ છે. અષાઢી બીજનો પવિત્ર તહેવાર છે. સામાન્ય રીતે રોજ ભક્તો મંદિરમાં દર્શને જતા હોય છે ત્યારે રથયાત્રાએ ભગવાન …

શ્રી કુબેર ભંડારી તથા શ્રી ક્ષેત્ર કરનાળી

કોઈ વ્યક્તિ કશો ઉધમ કર્યા વગર પોતાની બચત કે વારસામાં મળેલું ધન વાપરતી હોય ત્યારે કોઈ ડાહ્યો માણસ એને સલાહ આપે છે કે ભાઈ, કંઈક કામ કાજ કરી પૈસા …

શ્રી બ્રહ્માજી મંદિર અને ખેડબ્રહ્માનો ઇતિહાસ

અરવલ્લીની ગીરીમાળાની નજીકમાં પુરાતન બ્રહ્મક્ષેત્ર તરીકે વેદ સમયમાં ઓળખાતું અને શ્રી આદ્યશક્તિ અંબાજીના નિજ પ્રગટ સ્થાન તરીકે પરિચિત ખેડબ્રહ્મા નામનું નગર આવેલું છે. ગામની બિલકુલ મધ્યમાં શ્રી બ્રહ્માજીનું ખુબ …
error: Content is protected !!