Tag: મંદિર

ગંગોત્રી – ગંગાનું જન્મ સ્થાન 

જીંદગીમાં ગમે ત્યાં ફરો ગમે ત્યાં જાઓ પણ જોવાની ફરવાની અને ભાવવિભોર થવાની જે મજા હિમાલયમાં છે એવી બીજે ક્યાંય નથી. હિમાલય જોતાં એમ લાગે કે બાકીના પહાડો તો …

શ્રી મુક્તેશ્વર મંદિર -ભુવનેશ્વર

મુક્તેશ્વર મંદિર જેને શિવ મંદિર અને મુક્તેશ્વર ધામ કહેવામાં આવે છે એ ભુવનેશ્વરના ખુર્દ જિલ્લમાં સ્થિત છે. એ મુક્તેશ્વરમાં સ્થિત એક પ્રમુખ ધાર્મિક કેન્દ્ર છે. મુક્તેશ્વર મંદિર મંદિરોનો સમુહ …

શ્રી ચિંતપૂર્ણી શક્તિપીઠ 

ચિંતપૂર્ણી એ મુખ્ય યાત્રાધામ કેન્દ્ર છે અને ભારતમાં શક્તિ પીઠો પૈકીનું એક છે. શક્તિ (છણીમસ્તિક શક્તિપીઠ) ઉના જિલ્લા હિમાચલ પ્રદેશ રાજ્યમાં સ્થિત છે, જે ઉત્તર અને પૂર્વમાં પશ્ચિમ હિમાલયથી ઘેરાયેલું …

શ્રી ત્રિપુરા સુંદરી મંદિર -ઉદયપુર -ત્રિપુરા

ત્રિપુરા સુંદરી મંદિર પ્રાચીન ઉદયપુરમાં આવેલું છે, જે અગરતલાથી આશરે ૫૫ કિ.મી. છે, ત્રિપુરા દેશના આ ભાગમાં સૌથી પવિત્ર હિન્દૂ દેવળોમાંનુ એક છે. લોકપ્રિય રીતે માબાારી તરીકે ઓળખાય છે, એક …

શ્રી કરવીર શક્તિપીઠ (મહાલક્ષ્મી મંદિર) કોલ્હાપુર -મહારાષ્ટ્ર  

કરવીર શક્તિપીઠ ૫૧ શક્તિપીઠોમાંની એક છે. હિન્દુધર્મ નાં પુરાણોની માન્યતા અનુસાર જ્યાં જ્યાં માં સતીના અંગોનાં ટુકડા , ધારણ કરેલાં વસ્ત્રો કે આભૂષણો પડયાં, ત્યાં ત્યાં શક્તીપીઠો અસ્તિત્વમાં આવી. …

શ્રી ત્રિપુરમાલિની શક્તિપીઠ – જાલંધર

શ્રી ત્રિપુરમાલિની શક્તિપીઠ પંજાબના જાલંધર શહેર જે એક ખુબસુરત એવં પોતાના વસ્ત્ર ઉત્પાદકો માટે બહુજ પ્રસિદ્ધ છે. માં સતીનાં મંદિરનું નિર્માણ બહુજ ખુબસુરતી સાથે કરવામાં આવ્યું છે. સામે એક …

કાલીઘાટ કાલી માતા મંદિર (શક્તિપીઠ)- કોલકાત્તા

કાલીઘાટ કાલી મંદિર ૫૧ શક્તિપીઠોમાંનું એક છે હિંદુધર્મના પુરાણો અનુસાર જ્યાં જ્યાં માં સતીનાં અંગના ટુકડાઓ ધારણ કરેલા વસ્ત્રો કે આભૂષણો પડયાં ત્યાં ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવ્યાં. એ અત્યંત …

શ્રી રાજા રામ મંદિર- ઓરછા, મધ્ય પ્રદેશ

ઓરછા બુન્દેલખંડની અયોધ્યા છે. આ દુનિયાનું એક માત્ર એવું એવું મંદિર છે કે જ્યાં રામની પૂજા રાજાનાં રૂપમાં થાય છે. ભારતના ઇતિહાસમાં ઝાંસીની પાસે સ્થિત ઓરછાનું એક પોતાનું મહત્વ છે. …

શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ – વડનગર

પ્રધાનમંત્રીએ વડનગરમાં હાટકેશ્વર મહાદેવ ખાતે “જય હાટકેશ”ના નારા ગુંજાવેલા એ વાત તો અત્યારે જુની થઇ ગઇ પરંતુ નાગરો માટે હાટકેશ્વર મહાદેવ ક્યારેય ભુલાવાના નથી. હાટકેશ્વર મહાદેવ અર્થાત્ ભગવાન શિવનું …

શ્રી કામાખ્યા દેવી મંદિર — ગુવાહાટી (આસામ)

કામાખ્યા દેવી મંદિર માની ૫૧ શક્તિપીઠોમાં તાંત્રિક ક્રિયાઓ માટે સૌથી મશહૂર છે. શક્તિ સ્વરૂપ માં સતીની ૫૧ શક્તિપીઠમાં સૌથી અધિક પુરાણું મંદિર છે કામાખ્યા દેવીનું મંદિર છે. કામાખ્યા દેવીનું …
error: Content is protected !!