Tag: દોલત ભટ્ટ

સૌરાષ્ટ્રની સંત પરંપરાને અજવાળતી અનોખી સત્યઘટના

ઇશ્વર તરફ જઇ રહેલા અવધુતના અંતરમાં નવો અંકુર ફુટે એમ ઉષાનુનં પહેલું કિરણ ફુટી ગયું છે. મદ અને મોહનનો નાશ કરીને સમાધિએ ચઢેલા સતના ચિત્ત જેવો નદીનો નિર્મળ પ્રવાહ …

વાણિયા અને બ્રાહ્મણની બહાદુરીને બહારવટિયા મીરખાં એ સલામ કરી

ઉદયાચળ પરવતના શણગારરૂપ અરૂણ અવનિને તેજમાં તરબોળ કરી રહ્યાં છે. આકાશનાં અગણિત પ્રકાશ બિન્દુઓના લાવણ્ય જેવી લલનાના લલાટ જેવા પૂર્વમાં કેસર વરણાં પટ્ટા પડી રહ્યા છે. પાણિયારીઓનાં ઊજળાં બેડાં …

જ્યારે બે રાજ કન્યાઓના રખોપા માટે કુંડલામાં ધીંગાણુ થયું

પાલીતાણાના ધણી હમીરજી ગોહિલને બે પુત્રીઓ બેય રાજકન્યાઓમાં અંગ માથે અથાક રૃપ પથરાણાં છે. બ્રહ્માના બગીચાની ડોલરની કળીઓ જેવી કન્યાની કાયા માથે કોઈની નજરમાં સમાય નહીં એવી નખશીખ નમણાઈ …

‘રાજપૂતાણી એક જ ધણીનું ઓઢણું ઓઢે છે, અઢારનું નહિ’

લાઠીના પાદરમાં ભાતીગળ પાથરણાં પથરાણાં છે. પાથરણાં ઉપર ડાયરો જામ્યો છે. કસુંબા ઘૂંટાઇ રહ્યા છે. સૂરજનારણના સમ દઈને કસુંબાના આડા ધ્રોબા અપાઇ હ્યા છે. ઢોલ ઢબૂકે છે. શરણાયુંના સૂર …

શિવને શરણે

હરિણીનાં જેવા નેત્રવાળી અંગનાના અધરનો આસ્વાદ પામવાનું પ્રારબ્ધ પ્રાપ્ત કરનાર પુરુષના ભાગ્ય જેવો નભમાં પૂર્ણચંદ્રમા પ્રકાશી રહ્યો છે. તમાલવૃક્ષ પર પતંગિયાનો સમૂહ રંગસૃષ્ટિ રચે એમ દરબારગઢની દોઢી ચાકળા- ચંદરવે …

દાતારોના પારખા

જૂનો કૂવો ને ગંગજળ, વાડી સરોવર વટ, નગર દિયોદર અગર ધણી, મરત લોકમા સરગ. બનાસકાંઠાની પાટલા જેવી ભોમકા માથે દિયોદર ગામ બેઠું છે. રેતીની ડમરીઓ રાતદિ ઊડી ઊડીને દિયોદરને …

હમીરજી પઢીઆરના પરાક્રમની વાત

ફુલફટાણા ફાગણે પગરણ માંડી દીધા છે. ખાખરા ઉપર કુકડાના માંજર જેવા કેસુડાની કળીઓ કસુંબલ રંગ ધારણ કરીને ઝાલાવડની સમથાળ ધરા ઉપર રંગ સૃષ્ટી રચી રહયો છે. વિજોગ વનીતાના ઉરમાંથી …

શ્રી સંતરામ મહારાજની વાત

નડીયાદમાં પગ મુકતાં જ કોઈ અનેરી સંતસુવાસ આપણને સ્પર્શી જાય છે. નડીયાદ એટલે સંતરામ મહારાજનું બેસણું. જાણે ભક્તિની ભામક અને ત્યાગ અને તપશ્યાની જ્યાં ધૂણી ધખાવી હતી. એ આ …

રાજયમાં સરળ ન્યાયિક વ્યવસ્થા આપનાર મહોબ્બતસિંહજી

અરવલ્લીને આંબતું અને આરાસુર પર આધિપત્ય ધરાવતું પરાક્રમી અને પટાધરો પરમાર વંશનું રાજ્ય દાંતા રાજ્ય તરીકે પંકાયેલું – રાજકુમાર સગીર વયના હોવાને કારણે રાજ સાહેબ મહોબતસિંહજીને કારભાર સોંપાયેલો. માત્ર …

જયારે મહારાજા ગંગાસિંહે દેશી રાજયોની સુધારણા હાથ ધરી

દેશમાં ગાંધીજીની રાહબરી નીચે આઝાદીનું રણશીંગુ ફુંકાઇ ગયું હતું. વિશ્વ અહિસક લડાઇને આશ્ચર્યચકિત થઇને જોઇ રહ્યું હતું. અંગ્રેજ શાસન સ્વતંત્ર સંગ્રામને રફે દફે કરવા પોતાનો દોરદમામ ચલાવી રહ્યું હતું. …
error: Content is protected !!