Tag: દોલત ભટ્ટ

કાત્રૌડીના કારડીયા રાજપુત અને કાંટોડિયા ભરવાડ

કુંતલપુર મોટા ગામની બે અલગ અલગ શેરીમાં વસતા કારડીયા રાજપૂત કુટુંબો વચ્ચ વેવાઇયા – વળોટના સબંધ જોડાયા. શિવુભા બાપુના દીકરા લધુભાના નાના ત્રીજા દીકરા રાયસંગજી અને ગામના ઊગમણા ઝાંપા …

બાપ બેટાનો બેલાડ પાળીયો

પરાક્રમી બાપ-બેટાએ પ્રતિષ્ઠાનો જંગ ખેલ્યો શ્રી માંડવરાયજી દાદાની મહેરથી મુળીના પરમાર રાજપુતો નેકી – ટેકી સાથે મુળી ચોવીસીનું રાજ મુળી ઠાકોર સાહેબ વખતસિંહજી પ્રજાપાલન અને પશુપાલન સાથે રૂડી રીતે …

‘‘આ ક્ષણેથી તમે લાલજી સુથાર નહિ, પણ નિષ્કુળાનંદ સ્વામી..’’

ભોગ અને ભયને પડતાં મૂકી જાણનાર ભડવીરના ભાલ જેવો ભાણ ઝંકોળા દઈ રહ્યો છે, અફાટ રણની રેતી ધગી રહી છે, જન્મકુંડળીના ગ્રહની વક્રદ્રષ્ટિનો સંતાપ સહેતી નારાયણીના ઉરમાંથી ઉઠતી વેદના …

ભક્ત કવિ હરદાસ

‘ચારણ! કંઈક કમાવાનો ઉધમ કરો.’ મોરબીના હરદાસ ગઢવીને તેનાં પત્નીને કહ્યું. ‘શું ઉધમ કરું ?’ હરદાસે ભાર્યાને પૂછયું. ‘ચારણના દીકરા છો, કાવ્યરચનાઓ કરી ક્યાંક દેશપરદેશ જાઓ! અને બે પૈસા …

એક સ્ત્રીના અદ્ભૂત સમર્પણની વાત

અગિયારસો વરસ પહેલાં દક્ષિણમાં ‘‘વાચસ્પતિ મિશ્રા’’ નામના મહાવિદ્વાન પુરુષ થઈ ગયા, જેમણે ષડ્‌શાસ્ત્રો આદિ ઘણાં પુસ્તકો પર ટીકા કરેલી, સંસ્કૃત જગતમાં સુવિખ્યાત છે. રાજસભામાં અગ્રગણ્ય હોઈ એક ઘડીની ફુરસદ …

આ તે દંડ કે દાન ?

સોલંકીયુગની આ એક ઘટના, દીવા જેવી ચોખ્ખી વાતનો અણસાર આપી જાય છે કે, ત્યારે સિદ્ધરાજે જો એક પિતાની અદાથી પ્રજાનું પાલન કર્યું હતું, તો પ્રજા સંતાન જેવા સ્નેહ-પૂર્વક એમની …

ગાયોની વહારે ચડનાર વીરાંગનાની વાત

સૌરાષ્ટ્રની ભૂમિ જતિ-સતી વીર-વીરાંગના, અને કલાકાર, ચિત્ર-શિલ્પકારની અવતરણ ધરા. તેમાં ઝાલાવાડની ધરતી કોમળ અને કરાડ. આવળ, બાવળ, અને બોરડી અને કેસૂડાના જયજયકાર. ભારતની યોગિની શી ભાસે, ચોગરદમ સુગંધસાગરની લહેરખડી …

દુકાળમાં રોટલો ને ઓટલો

દેશમાં દુકાળનાં ડાકલાં વાગ્યાં. કડૂહલો બોલાવતો છપ્પનિયો ખાબક્યો. ચારેય સીમાડા સળગાવતો માણસ અને પશુનો સોથ વાળતો છપ્પનિયો પાંચાળના પાદરે પૂગ્યો. ધરતી તરડાઈ ગઈ, ઊભાં ઝાડવાં સુકાણાં, પંખીઓના માળા પીંખાણા, …

કુબા ભગતના આંગણેથી કોઈ ભુખ્યું જતુ નથી

રાજસ્થાનની રણભૂમિ, શૌર્ય અને શહાદતના જ્યાં સાથિયા પુરાયા છે. રણબંકા રજપુતોની તલવારના જ્યાં તેજ તીખારા ખર્યા છે. રણચંડી બનીને રજપૂતાણીઓએ જ્યાં દુશ્મનોના માથા રેડવ્યા છે. આવી ધરતી ઉપર કુબા …

જયારે કચ્છના મહારાવે ગુલામોની કલંકિત પ્રથા બંધ કરાવી

સંન્યાસીઓના ચિત્તને ચલિત કરી દેવાની, માનુનીના મેળાપની ઉત્કંઠા ઉરમાં છલકાવી દેવાની, અનંગને આંખમાં આંજી દઈ કામદેવની કથામાં ગૂંથી દેવાની મધુરતા કુદરતે જેના કંઠમાં મૂકી હોય એવી કામિનીના કંઠમાંથી ટહુકો …
error: Content is protected !!