Tag: દોલત ભટ્ટ

લાલજી મહારાજની વાણીથી અક્કડ રાજવી પણ પીગળી ગયો

મેથાડમ્બરે આકાશ ગોરંભાયુ છે. કાળા ડીબાંગ વાદળા તોળાય રહ્યા છે. ફંગોળાતા પવનના ઝપાટે વાદળા વિખુટા પડે છે. તે પળે અંબરને ચંદરવે તે વખતે કોઇ જોગી જોગંદરના તપતા ઘૂણામાંથી ઉડતા …

એક રાજવીએ ઈતિહાસકારનું અદકેરું સન્માન કર્યું

પૂર્વાકાશમાં પ્રભાત પ્રગટયું, એમાંથી પૂર્વચિતના પગની પેની જેવા ગુલાબી રંગના રૈલા ઉતર્યા. મૃદંગ, વીણાના સુર રેલાવા લાગ્યા, શંખના નાદ થવા લાગ્યો, પદમરાગ મણી મઢી કચેરીની કાંતિના ઝગારા ઝળહળવા લાગ્યા, …

અમરેલી પંથકના અડગ અહિંસક સત્યાગ્રહી -કનુભાઈ લહેરી

સબરસ સત્યાગ્રહનો સંગ્રામ મડાણો છે, રામ અને રહેમાનના ભક્તોએ વર્ણ અને ધર્મ ભેદ ફગાવી દીધો છે. જોગણીના ખાલી ખપ્પર ભરવા ભડ થઇને ઊતરી પડયા છે. નદીના પટમાં ઊતરતા આવા …

આસવારિષ્ટ પરનો પ્રતિબંધ પડકારનારા બાપાલાલ

અમદાવાદના પોતાના આવાસની અટારીએ પાતળી કાઠીનો વૈદ્ય વિચારોના વમળમાં ધેરાતો ટલ્લા દઇ રહ્યો છે. આજ એની આંખમાં ઊંધ ઉતરતી નથી. અન્યાય સામે અંતરમાં ઉઠેલી આગ ઉમટી ઉમટીને અંગને આંટો …

દુકાળમાં પોતાની રૈયતને ઉગારનાર ધ્રોલના ઠાકોર હરિસિંહજી

પિયુની છાતીમાં શોક્યના નખની ઉઠેલી છાપ જોઇને સુંદરીના ચિત્તમાં ચોસલાં પડે એમ ધ્રોળની ધીંગી ધરાનાં ચોસલાં પડી ગયાં છે. છપ્પનિયા કાળનો કોરડો કડપના મંકોડા મરડતા ઢૂંઢિયા રાક્ષસની જેમ રૈયતને …

મલ્હાર રાગથી મેઘરાજાને રીઝવનારા બ્રહ્માનંદ સ્વામી!

સૂર્ય પ્રભાના પ્રસરતા તેજ પૂંજો પુષ્પ પાંખડીઓ પર ઠેરી ગયેલા ઝાંકળ બિંદુઓ જીવી રહ્યાં છે. દેવ મંદિરોમાં આરતીની જયોત ઝળરળી રહી છે. જેની ઉપર શ્રીજી મહારાજની મહેર ઉતરી છે. …

એ સમયે અમલદારો પણ ઉંચે સાદે પ્રાગદાસ પટેલ સામે વેણ ન કાઢતા

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની સીમાને સાંધતી ડુંગરમાળ વચ્ચે મા અંબાના બેસણાં. લાખો યાત્રીઓ ભાવપૂર્વક શ્રધ્ધા સાથે અવિરત આવતા રહે છે. જ્યાં કટાવ અને ઓગડનાથના ધર્મ સ્થાનકો લોકહૃદયમાં સદાય રમતા …

‘અરે બાપ, આ તો અલખનો ઓટલો છે’

નિરાકાર નિરંજનમાં જ અમર જન્મને જોતા જોગીની ઘેધૂર આંખ જેવો આથમતો ભાણ ભગવો ઝંડો ફરકાવી રહ્યો છે. પુણ્યવતી ભગવતી ભાગીરથીની ધારા જેવો શેલ નદીનો જળપ્રવાહ અપ્રતિહત ગતિથી ગમન કરી …

ખાનબહાદૂર કાસમ હાજી મીઠા

મુંબઇના મહાસાગરના મોતી વીણવા બેઠો છું. સંશોધનના ખજાનામાંથી સો વર્ષ પૂર્વેનું એક સંભારણું સરી પડે છે. નેકબખ્ત નામ છે કાસમ મીઠા. એમના દાદાનું મૂળ વતન જામનગર જિલ્લાનું ભાણવડ ગામ. …

અંગ્રેજ અમલદારો સામે નીડરતાથી લડનાર ભાઈશંકરભાઈ

ભાઈશંકરભાઈ! ભલા થઈને મારી વાત માનો તો સારુ, બાંધી મુઠી લાખની ગણાશે. તમારી લાખ વાત માનવા તૈયાર છું પણ આ બાબતમાં તમે બોલશો મા. બોલવા જેવું છે એટલે તો, …
error: Content is protected !!