મહાદેવની સૌથી વિશાળ પ્રતિમા ધરાવતું મંદિર મુરુડેશ્વર

ભારતમાં મહાદેવની સૌથી વિશાળ પ્રતિમા ક્યાં આવેલી છે? તમે જાણો છો ? એ છે કર્ણાટક રાજ્યમાં આવેલું મુરુડેશ્વર મંદિર. નેપાળમાં આવેલ કૈલાશનાથ મહાદેવની મૂર્તિ દુનિયામાં શિવજીની શૌથી ઊંચી પ્રતિમા …

અમદાવાદની પોળો

અમદાવાદ એ પોળોથી સુશોભિત એક અદભૂત મહાનગર છે. પોળો એટલે એક મકાન અને બીજા મકાનની વચ્ચે સુરક્ષિત અને એકબીજા સાથે હળીમળીને રહેતાં અને આંનદ કરતાં માણસો.  કહોકે સાચું જીવન …

એક તેતરને કારણે – સૌરાષ્ટ્રની રસધાર

પરશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી. પણ એ વિનામહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શકયા. અસુરો ધરણીમાતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી દેવતાઓએ …

પાંચા પટેલે જીવતાં જગતિયું કરી નાત અને બ્રાહ્મણોને લાડવા જમાડયા

આવળ, બાવળ અને બોરડીની અપાર સમૃદ્ધિ ધરાવતા ભાલપંથકની સૂકીભંઠ ધરતી માથે પારેવાના માળા જેવું પિપરિયા કરીને ગામ રહી ગયું છે. ગામની પંનરહેની વસ્તીમાં કણબી- પટેલના પંનરક ખોરડાં. આ ખોરડા …

દાદા હરીની વાવ – અસારવા – અમદાવાદ 

ગુજરાત વાવો માટે પ્રખ્યાત રાજ્ય છે, એમાં ય અમદાવાદ તો એને માટે બહુજ પ્રખ્યાત છે. જેટલી પ્રખ્યાત અડાલજની વાવ છે એટલી જ પ્રખ્યાત દાદા હરિનીની વાવ છે …… શહેરમાં …

શ્રીજી નાં વરદાન – લોકજીવનનાં મોતી

ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડ સાધુ-સંતો, મહાત્માઓ, ઓલિયા પીર-પીરાણાં, શૂરાઓ-સતીઓ અને ભક્તોની ધરતી ગણાય છે. જૂનાકાળથી એમના જીવન સાથે જોડાયેલી કંઈક કિંવદંતીઓ, કથાઓ, દંતકથાઓ, પરચા અને ચમત્કારોની વાતો લોકમુખે સાંભળવા …

લોકસમાજને હૈયે રમતી રચના – આંધળી માનો કાગળ

આંધળી માનો કાગળ રચના એટલી બધી કરૂણ હતી કે પછીથી ઈન્દુલાલ ગાંધીએ દીકરાનો જવાબ પણ લખ્યો અને એ પણ એટલો જ લોકપ્રિય થયો હતો. એ પછી મોહનલાલ નાથાલાલ અને …

બૃહદેશ્વર મંદિર – તાંજોર  

બ્રૂહદેશ્વર અથવા બ્રુહદીશ્વર મંદિર વિશ્વનાં પ્રમુખ ગ્રેનાઈટ મંદિરોમાંનું એક છે. આ મંદિર તામિલનાડુનાં તાંજોર જીલ્લામાં સ્થિત પ્રસિદ્ધ હિંદુ મંદિર છે. તામિલ ભાષામાં એને બ્રુહદીશ્વરનાં નામે સંબોધિત કરવામાં આવે છે. …

ગુજરાતની ધરોહર ઐતિહાસિક અને ઔદ્યોગિક શહેર અમદાવાદ  

અમદાવાદ એ ઐતિહાસિક શહેર છે એ નિર્વિવાદ છે લોકો અને રાજકીય પક્ષો આ બાબતમાં ઉદાસીનતા સેવે છે. જે સરાસર ખોટું છે !!!! એમને ખાલી શહેરનું નામ બદલવામાં જ રસ …

લોકજીવનમાં પૂજાતા- બાવનવીર

લોકજીવનમાં હાસ્યરસનો ટુચકો કહેવાય છે. ગામડાગામનો એક દુધમલિયો જુવાનિયો નવોસવો ભૂવો થયેલો. નવરો બળિદયો મોરચ ખૂંદેતે એમ અમથો અમથો ધૂણ્યા કરે. એક દી સવારના પહોરમાં ફળિયા વચાળે ખાટલો નાખીને …
error: Content is protected !!