ભારતના વીર પુત્ર – મહારાણા પ્રતાપ

જન્મ કુંભલગઢમાં, બાળપણ ચિત્તોડમાં, રાજ્યાભિષેક ચાવંડમાં, મૃત્યુ જંગલોમાં (હલદીઘાટીના ) જે માણસ ચિત્તોડ માટે લડ્યો એ પછી કયારેય ચિત્તોડ ગયો જ નથી. આવો માણસ એટલે —— મહારાણા પ્રતાપ. આજે …

ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 6

? વાઘણને ધાવનાર મુળરાજ સોલંકી – આ બાજુ અણહિલપુરની ગાદીએ ચાવડાવંશનો છેલ્લો દીપક સામંતસિંહ ચાવડો ઝાંખો ઝાંખો બળતો હતો એ વખતે વનરાજના પિતા જયશિખરીને હરવનાર કલ્યાણીના રાજા ભુવડ સોલંકીની …

વીર નાથાભગત મોઢવાડીયા (સીસોદીયા)

પોરબંદર તાબે આવેલા મોઢવાડા ગામમાં ઇસ.૧૭૮૦ માંનાથાભગતનો જન્મ થયેલો તેમના માતાનુ રુડીબાઇ અને પીતાનું નામ વશીયાંગભાઇ. તેમના સસરાનુ ગામ ક્ડછ. પત્ની નું નામ ઉજીબાઇ તથા માલદે અને ભીની નામના …

અમદાવાદનો ઇતિહાસ 

અમદાવાદનો સમાવેશ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં થવાથી દેશભરમાં અમદાવાદને લીધે ગુજરાતનું ગૌરવ વધ્યું છે એમાં કોઇ શંકાને સ્થાન નથી પણ એ વાત પણ એટલી જ મહત્વની છે કે,અમદાવાદને આ …

પિંડારા- પિંડારક તિર્થક્ષેત્ર

પિંડારાનું મૂળ નામ ‘દેવપુરી‘ છે જે શ્રી કૃષ્ણની દ્વારકા થી પણ પ્રાચીન છે . અહિં મહર્ષિ અગસ્ત્ય અને દુર્વાસા ના આશ્રમ હતા. મહાભારતમાં તેનો ‘પિંડારક‘ તિર્થક્ષેત્ર તરીકે ઉલ્લેખ છે. …

મહારાજા રણજીતસિંહ : વન મેન આર્મી

“જો મહારાજા રણજીતસિંહનો જન્મ એકાદ સદી પૂર્વે થયો હોત તો આખું હિંદુસ્તાન તેના સામ્રાજ્યની એડી નીચે હોત.” ઉપરનું વાક્ય છે પ્રસિધ્ધ અંગ્રેજ ઇતિહાસકાર જે.ટી.વ્હીલરનુ અને રણજીતસિંહ વિશે તે એકદમ …

રાજગોર ના રાજવટ્ટઃ

૧)સાંગા દાદા ગોર ભાવનગર રાજ ના અઢારસેં પાદરમાં જોગીદાસના બહારવટાનાં ઘોડાં ના ડાબલા તોપ જેવા વસમાં બની ને ગાજે છે, ખુમાણ જોગીદાસને જબ્બે કરવા ભાવેણા નુ તોપખાનુ બહારવટીયા નુ …

સૌરાષ્ટ્રની મીરાં : દાસી જીવણ ભગત

અજવાળું રે હવે અજવાળું…..અને પ્રેમચંદનના ઝાડવાંના મસ્ત ફકીર જેવા દાસી જીવણ ઉર્ફે જીવણદાસ ભગત !! આજે સૌરાષ્ટ્રને ગામડે-ગામડે તેમની રચનાઓ ગવાય છે.એક એવી વ્યક્તિ કે જે પુરુષ હોવા છતાં …

આઇ સુંદરબાઇ માતાજી અને દીકરી આઇ સતબાઇ માતાજી

અફીણના વાઢ જેવી સોરઠ ધરામાં ભાદર નદીના દખણાદા કાંઠા ઉપર ધૂળિયા ટીંબા માથે છત્રાવા નામનું ગામડું. આ ગામની સીમમાં ઉપરવાસના પ્રદેશમાંથી જમીનનો બધો રસક્સ ચોમાસાનો છેલપાણીના પ્રવાહ સાથે ઢસડાઇને …
error: Content is protected !!