શ્રી હિંગળાજ માતાજી મંદિર – વેરાડ નો ઇતિહાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડ શહેરથી 11 કી.મી દૂર આવેલ વેરાડ ગામમાં અતિ-પ્રાચીન હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે. તો ચાલો જાણીયે આ મંદિર નો સંપૂર્ણ ઇતિહાસ હાલનું પાકિસ્તાન અને આઝાદી પહેલાના …

સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ અને જામશ્રી રાવળજી

સેવા ધરમનાં અમરધામ(૧) શંકરને આદિપુરુષ, નાથપંથના આદ્યપ્રવર્તક, પાર્વતીપતી, સ્કંદ-ગણપતિના પિતા, સિધ્ધયોગી, અલખપુરુષ, ભૂતનાથ, ભોળિયાદેવ, અવધૂત દિગંબર, દેવોના દેવ મહાદેવ, એમ વિવિધ સ્વરૂપે આપણા ઋષીમુનીઓ તથા સંતો-ભક્તોએ આરાદ્યા છે. સંગીતના …

ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 3

? રણઘેલો જયશિખરી – આ બાજુ વલ્લભીમાં મૈત્રકવંંશનો સુર્યાસ્ત થવાને ઘડીઓ ગણાઇ રહી હતી ત્યારે કાઠિયાવાડની ઉત્તરે અને કચ્છના રણને પૂર્વકાંઠે આવેલા વાગડ પંથકમાં પંચાસર નામે એક નાનકડું રજવાડું …

આહીર યુગલના કોલ – સૌરાષ્ટ્રની રસધાર

“આટલી બધી પ્રીત કેમ સહેવાશે ? વિધાતા આપણી જોડલી વહેલી વીંખી તો નહિ નાખે ને ?” “એવું અમંગળ શું કામ ભાખો છો ?” “ના, ના, પણ ધાર્ય કે અચાનક …

પૂજય શ્રી મામૈદેવ

વિક્રમ સંવત ૧૩૧૧ માં સિંધના બાંભળીયા સમા નામના રાજવીએ જે સંતનુ મસ્તક કાપી મૃત્યુ દંડની સજા કરેલ અને તેમના ધડે પોતાનું મસ્તક હાથમાં લઈ કચ્છ અને વિશ્વ ની આગમવાણી …

અષ્ટાવક્ર -ભારતીય સંસ્કૃતિના મહાન મહર્ષિનો ટુંક પરિચય

અષ્ટાવક્ર એકવાર મિથિલા નરેશ જનકના દરબારમાં આધ્યાત્મિક તત્વજ્ઞાનની ધર્મચર્ચા કરવા ગયાં. અષ્ટાવક્ર એટલે જબરા તત્વચિંતક.હિંદુ ધર્મ-દર્શન શાસ્ત્રોનું એટલું જ્ઞાન કે ભલભલાને મોંમાં આંગળા નખાવી દે.તેમણે “અષ્ટાવક્ર ગીતા”નામનો પ્રસિધ્ધ ગ્રંથ …

વીર બાવાવાળો- સોરઠી બહારવટીયા (ભાગ- 3)

આવો આવો આપા માણસૂર !” ડુંગરના તખ્ત ઉપર બિરાજેલા બાવાવાળાએ મહેમાનોને આવકાર આપ્યો. “અાપા બાવાવાળા ! ” માણસુર ધાધલ બેાલ્યો, “હું આજ સ્વારથની વાતે આવ્યો છું.” “બોલો બા ?” …

શ્રી આપા વિસામણબાપુ -પાળિયાદ

‘ભણે પાતા મન, કિસે હાલ્યા?’ ‘અરે આ સામેના ડુંગરામાં દૂધાધારી મહારાજ રહે છે, મહાત્મા છે. તેમને દૂધ આપવા જઉં છું.’ વિક્ર્મ સંવત ૧૮૨૪ ની સાલ છે. સાઇઠેક ખોરડાના ૨૦૦-૨૫૦ …

ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 2

? વલ્લભી વેરણ થઇ – ગુપ્તયુગનું શાસન નબળું પડતા તેના ગુજરાતના સુબા ભટ્ટાર્કે ગુપ્તોનું આધિપત્ય ફગાવી ૪૭૫માં પોતાને ગુજરાતનો સર્વસત્તાધીશ જાહેર કર્યો.અને આજના ભાવનગરના વળાં પાસે આવેલ વલ્લભીપુરમાં પોતાની …

વીર બાવાવાળો- સોરઠી બહારવટીયા (ભાગ- 2)

“કાંઇ વાવડ ?” “હા સાહેબ. નાંદીવેલે ડુંગરે.” “કેટલાં માણસ ?” “દસ જ. રાતોરાત પહોંચીને ફુંકી મારવા જોવે. નીકર સવાર ઉગે હાથ આવી રહ્યો.” ગીરના જગલમાં, બાવા વાળાને જેર કરવા …
error: Content is protected !!