વીર યોધ્ધા હમીરજી ગોહિલ

ભારત દેશમાં ઘણા વીર યોધ્ધાઓ થયા છે કે જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી વહોરી છે. કોઈએ મંદીરના રક્ષણ માટે તો કોઈએ ધર્મનાં રક્ષણ માટે અથવા તો ભારતનાં સ્વત્રંતતાના સંગ્રામમાં …

અગીયાર મરજીવા શિષ્યો સાથે મેકરણદાદાની જીવતા સમાધી

મેકરણદાદાએ ધ્રંગ ગામમાં વિક્રમ સંવત ૧૭૮૬ આસો વદ-૧૪ (કાળી ચૌદશ) શનીવારના રોજ માતાજી લીરબાઇ આહિર, ગિરનારી મહાત્મા સ્વામી મયાગીરીજી, ધ્રંગના ટીલાટ ખેંગારજીના માતૃશ્રી પ્રેમાબા, લોડાઇનાં આહિર વીઘો, લોડાઇના સુથાર …

મહારાણા કુંભા (ભાગ – 2)

થોડાં સમય પછી મહારાણા કુંભાએ ફરીથી મહમુદનો મુકાબલો કર્યો. આ વખતે મહમૂદ ભાગીને માંડુ જતો રહ્યો અને ચિત્તોડગઢ પર મહારાણા કુંભાએ અધિકાર જમાવ્યો.મહારાણા કુંભાએ ધાન્યનગર અથવા વૃન્દાવતી પૂરી (ગાગરૌન)ને …

શેતલને કાંઠે- આણલદે અને દેવરો

શેત્રુંજીના કાંઠા બારેય માસ લીલાછમ રહેતા. ગોઠણ ગોઠણ-વા ઊંચુ ખેડવાનું ખડ આઠેય પહોર પવનમાં લહેરિયાં ખાતું, અને બેય કાંઠાની ભેંસો, ડુંગરાના ટૂકને તોડી નાખે તેવાં જાજરમાન માથાં હલાવી, પૂછડાં …

ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 7

? લાખો ફુલાણી – ? બાળક મુળરાજ અને લીલાદેવીને અણહિલપુરમાં મુકી અને બીજ અને રાજ દ્વારિકાની યાત્રાએ જવા રવાના થાય છે. ચાલતા ચાલતા બંને આટકોટના પાદરમાં આવી પહોંચે છે. …

મહેર સંત કવિયત્રી લીરબાઈ માતાજી

અન્ન પૂરણા સિધ્ધી આપી તુને,સતી ગુરૂ એ સાર. રાંધ્યુ રજક ખુટે નહીં, લીરબાઇ હાથે લગાર. ભક્તિ કરે કોઇ ભાવથી, ધરે માત તુજ ધ્યાન. સતી આપે તુ એહને, સુખ સંપતિ …

ક્ષત્રિયાણીની ખુમારી : સત્યઘટના

થોડા વર્ષ અગાઉની આ વાત છે. ગોહિલવાડ ભાવનગરની ધરા પર મોહનબા નામક એક ક્ષત્રિયાણી પોતાના ત્રણ મહિનાના પુત્રને ઓસરીમાં રાખેલા ઘોડિયામાં ઝુલાવી રહી છે. પતિ હજી હમણાં જ સરહદ …

વીર તાનાજી માલુસરેનું અપ્રિતમ બલીદાન અને કોન્ડાણા વિજય 

તાનાજી માલુસરે શિવાજી મહારાજના નજીકના મિત્ર અને નિષ્ઠાવાન વફાદાર સેનાપતિ હતા. તેમના પુત્રના લગ્નની તૈયારી થઈ રહી હતી. આસપાસ હર્ષનું વાતાવરણ હતું. ત્યાં તેમને શિવાજી મહારાજનો એક સંદેશ મળ્યો. …

ભોળો કાત્યાળ – સૌરાષ્ટ્રની રસધાર

ભોળો કાત્યાળ સનાળી ગામનો કાઠી હતો. ઇશ્વરે એને ગઢપણમાં દુ:ખના દિવસો દેખાડ્યા. ખાવા અન્ન રહ્યું નહિ. એક તલવારને બગલમાં દાબીને ભોળો કાત્યાળ દુનિયામાં ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં ગીરની અંદર …

પુજ્ય શ્રી સવારામ બાપાની અમરવાણી માં વિવાહ નો ગુઢાર્થ

પુજ્ય સવારામ સાહેબ ની અમરધારા માંથી એક વખત એક ગૃહસ્થને ત્યાં લગ્નપ્રસંગ હતો.આવા શુભ પ્રસંગે પોતાને ત્યા શ્રી સવારામ બાપા જેવા મહાપુરૂષની હાજરી હોયતો ધણુ સારુ એમ વિચારીને તે …
error: Content is protected !!