ગંગાસતી અને પાનબાઇ

મેરુ તો ડગે પણ જેના મનડાં ડગે નહિ પાનબાઇ, મરને ભાંગી પડે ભરમાંડ રે…. વિપત્તી પડે તોયે વણસે નહિ, સોઇ હરિજનના પરમાણ રે…. ભાગતી રાત હોય, ગિરનારી પવન વાતો …

શ્રી ભવનાથ મહાદેવ અને મૃગીકુંડ જુનાગઢનો ઇતિહાસ

સિધ્ધરાજ સોલંકી, રાણકદેવીને ઉપાડીને ઉપરકોટમાંથી ચોરીછુપેથી નાસીને વઢવાણનો માર્ગ સાંધે છે, ત્યારે રણકે ગિરનારને આપેલો ઠપકો કોણ ભૂલી શકશે? ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો, મરતાં રા’ ખેંગાર, ખડેડી ખાંગો …

ભડલીવાળો ભાણ

એક પછી એક જાતિઓ અને પરદેશીઓથી સોરાતી સંતભુમી સૌરાષ્ટ્ર અને એક પછી એક રાજપૂત કૂળો અને કાઠી કુળોથી ખુંદાતી દેવભુમી પાંચાળ. આ બધા કુળો મા એકચક્રી શાસન કરે એવા …

દિકરીનો દાહ….સત્યઘટના નો પ્રસંગ..

આશરે 287 વર્ષ પહેલાની આ વાત એક સાચા પ્રસંગની છે.  ક્ષત્રિય કુળમાં જન્મેલ પણ સંત આત્મા જન્મેલા બાપુને અહંકાર ‘અ’ ન્હોતો. બાપુ સાક્ષાત ઈશ્વરનો અંશ મનાઈ છે. બાપુનો એક …

શ્રી સિધ્ધેશ્વર મહાદેવ તથા રાધારમણ દેવ અને ભગવાન સ્વામિનારાયણ-જુનાગઢ

ગરવો ગીરનાર એટલે નવનાથ અને ચોરાશી સિધ્ધોની ભૂમી, ગુરૂદ્ત્તની સાથે અનેક તપસ્વીયો ના આસન આ ભૂમીમાં મંડાળા છે. આ ગેબી ગીરનારનાં ખોળામાં જુનાગઢ ભવ્યનગર. અહીં મહાદેવ ભોળાનાથ ભવનાથ દાદા, …

શ્રી ભગત દાદાબાપુ (સોનગઢ)

કાઠીયાવાડ ધરા માં પાંચાળ નામે એ પંથક જ્યા ઇષ્ટદેવ શ્રી સૂરજ નુ દેવળ ધર્મ ધજા ફરકતી હોય, વિરો અને વિરો ના અશ્વો વખણાતા હોય અને જ્યા તપ, દાન,વ્રત,ત્યાગ, ભક્તિ …

શ્રી જખ્ખબૌંતેરા – કચ્છ

ધરા કચ્છને જખદેવની ધોડલે શોભે છે અસવારી, ઘોડલે ધોડલે ધજા ફરકે,નમન કરે છે નરનારી. કચ્છની શુરવીર ધરતીપર નખત્રાણા તાલુકાનું અણગોરગઢ નામક એક શહેર હતું. એ શહેરની ગાદીપર જામ લાખા …

દશેરા અને અશ્વપુજાનું મહત્વ

અશ્વપુજા અંતર્ગત કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન દ્વારા એક સંક્ષિપ્ત આલેખન બરવાળા(બોટાદ) કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર-અશ્વ પુજન ના અવસર પર…..(વર્ષ ૨૦૧૬) અશ્વ ને જોડી ને ઉચ્ચેઃશ્રવા, રૈવંતદેવ, હયગ્રવ, અશ્વિનીકુમાર …

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન : એક મહામાનવ

તમિલનાડુની એક ખ્રિસ્તી મિશનરીની શાળામાં એક અંગ્રેજ શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો હતો. પોતાના લેક્ચરમાં તે વારેવારે હિંદુ ધર્મની ટીકાઓ કરતો હતો. હિંદુઓના કુરીવાજો ઉપર પોતે જાણે મહાતત્વચિંતક હોય એમ …

ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 5

? વનરાજના અનુગામીઓ – ? વનરાજ અણહિલવાડને બેશક નોંધપાત્ર સામ્રાજ્ય બનાવીને મૃત્યુ પામ્યો. એણે વસાવેલ રાજ્યના સીમાડાઓ આજના ગુજરાતના લગભગ દરેક ખુણા સુધી વિસ્તરેલા હતાં. ઉત્તર ગુજરાત પર એની …
error: Content is protected !!