શ્રી શીતળા માતાજી મંદિર- કાલાવડનો ઇતિહાસ

આજે કાલાવાડ એ જામનગર જીલ્લા નો સૌથી મોટો તાલુકો છે. જે વર્ષો પુર્વે કાઠી રાજ સંસ્થાન હતુ. દરબાર શ્રી કાળા માંજરીયાને શીતળા માતા ને સ્વપન મા આવી ને કહેલુ …

સિદ્ધ સંત શ્રી હરદ્તપરી બાવાજી

ગોંડલનો પ્રાચીન ઉલ્લેખ ગોમંડલ તરીકે થયેલો મળે છે. ગોંડલ રાજધાનીનું શહેર બન્યુ તે પેહલાનું ઘણું જુનુ ગામ ગણાય છે. ગોંડલનું અલગ રાજ્ય સ્થાપનાર કુંભોજી પેહલા, પછી ઇ.સ.૧૬૪૯ માં ગાદીએ …

શ્રી બાવીસી માતાજીની સંપૂર્ણ કથા અને ઇતિહાસ

જામજોધપુર પાસે કોટડા બાવીસી મંદિરે ભવ્‍ય મંદિરમાં ખાંભીરૂપે માતાજી બિરાજે છે. બાવીસ ચારણ કન્‍યાઓ સાથે ઢોલી મીર અને અન્‍ય બે સ્ત્રીઓની પણ ખાંભી છે. માતાજી અનેક પરચા આપે છે, …

ઝમરાળા નો જોગી ફકડાનાથ

જોગી જમરાળા તણા, તને નમીયે ફ્ક્ડાનાથ; વિહામો સેવક્નો વડો,એતો સાધુ છે સમરાથ. સેવક કાજ સુધારવા, જેના પરચા અપરંપાર; બેલી દિન દુઃખીયા તણો, અબલાનો આધાર. વળી રાજા રંક ફ્કીર વડા …

ભારતના મહાન વીર યોદ્ધા- પૃથ્વીરાજ ચૌહાણ

પૃથ્વીરાજ ચૌહાણ એક રાજપૂત રાજા હતાં. જેમણે ૧૨મી સદીમાં દિલ્હી અને અજમેર સામ્રાજ્ય પર શાસન કર્યું હતું. પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીની ગાદી પર શાસન કરનાર છેલ્લા સ્વતંત્ર હિન્દૂ શાશક હતાં. …

મહાન દાનવીર ભામાશા

હલ્દીઘાટીના યુધ્ધમાં કટોકટીના વિજય પછી મેવાડરાજ પ્રતાપ પાસે હવે એટલું અન્ન નહતુુ કે એટલું ધન નહતું જેથી તે અકબરને હંફાવવા ફરી સેના સંગઠીત કરી શકે. બાવીસ હજાર રાજપુતો અને …

ગીરનારી સંત શ્રી વેલનાથ

ચૌદમી સદીમાં અહમદશાહ બાદશાહે સાબરમતી કિનારે આવેલ આશાવલ નામના ગામના સ્થળે પોતાના નામ પર શ્રી અમદાવાદ વસાવી તેને ગુજરાતની રાજધાની બનાવી. ત્યારે ગુજરાતના ચુંવાળ પ્રદેશના ઠાકોરને ધર્મપરિવર્તન કરવાની ફરજ …

ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 4

? ગુર્જર સામ્રાજ્યનો જ્યોતિર્ધર: વનરાજ ચાવડો – ? પંચાસરમાં ભુવડ સામે લડતાં લડતાં જયશિખરી હણાયો અને આ બાજુ તેની ગર્ભવતી રાણી રૂપસુંદરીને લઇને બનેવી સુરપાળ નીકળી પડ્યો. દુર જંગલોમાં …

આનું નામ તે ધણી- સૌરાષ્ટ્રની રસધાર

દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા હતા. તેમાં …

શ્રી રવેચી માતાજી રાપર- કચ્છ નો સંપૂર્ણ ઇતિહાસ

કચ્છની ઐતિહાસિક ભૂમિ પર રાપર તાલુકાના રણ કાંઠા પર રવ ગામે પાસે સુંદર પુરાણ પ્રસિદ્ધ રવેચી માતાજીનું મંદિર આવેલું છે. અહીંનું વાતાવરણ ખુશનુમા મનોહર પ્રકૃતીવાળું અને શીતળતા જો યાત્રાળુઓ …
error: Content is protected !!