પક્ષીરાજ ગરુડ

ગરુડ હિંદુ ધર્મ અનુસાર પક્ષીઓનો રાજા છે. એ કશ્યપ ઋષિ અને વિન્તાના પુત્ર તથા અરુણના ભ્રાતા છે. લંકાના રાજા રાવણના પુત્ર ઇન્દ્રજિતે જયારે યુદ્ધમાં રામ અને લક્ષ્મણને નાગપાશથી બાંધી …

ભગવાન શેષનાગ

વિવરણ ‘ભગવાન શેષ સાક્ષાત નારાયણનું જ સવરૂપ છે એવં એમને માટેનું શૈયારૂપ ધારણ કરેલું છે. અન્ય્ નામ -નાગરાજ અને અનંત. વિશેષ ગંધર્વ,અપ્સરા , સિદ્ધ ,કિન્નર ,નાગ આદિ કોઈ પણ …

પૃથ્વીરાજ રાસો :- વીર રસનું હિન્દીનું સર્વશ્રેષ્ઠ અને પ્રથમ મહાકાવ્ય

કવિ- ચંદ બરદાઈ મૂળ શીર્ષક– પૃથ્વીરાજ રાસો મુખ્ય પાત્ર- પૃથ્વીરાજ ચૌહાણ શૈલી -કાવ્ય વિષય- જીવન ચરિત્રનું વર્ણન વિદ્યા- મહાકાવ્ય વિશેષ -‘પૃથ્વીરાજ રાસો વીર રસનું હિન્દીનું સર્વશ્રેષ્ઠ અને પ્રથમ મહાકાવ્ય …

શ્રી લુણાદાદા અને ઉકાદાદાની શૌર્યગાથા

ભારત ના ઈતિહાસ માં સૌરાષ્ટ્ર નો ઈતિહાસ શિરમોર છે, કારણકે….. સૌરાષ્ટ્ર સંત, કવિ, દાતારો અને સુરાનોની ધરા તરીકે અંકિત થયેલ છે. અહીના પથ્થરો પણ ઘડવૈયાને એવું કહે છે કે …

સંપૂર્ણ વિદુર નીતિ અચૂક વાંચજો

નારી, ધૂર્ત, આળસુ, ક્રોધી, અહંકારી, ચોર, કૃતઘ્ન, અને નાસ્તિક ઉપર કદી વિશ્વાસ કરવો જોઈએ નહિ. ક્રોધને શાંતિથી, દુષ્ટને સારા આચરણથી, કંજુસને દાનથી અને અસત્યને સત્યથી પરાજિત કરી …

આઈ શ્રી ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય અને તેની સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો

શુરા, ભક્ત, સંત, સાધુ અને સતીઓને જન્મ દેનાર સૌંજન્યવંતી સૌરાષ્ટ્રની પુણ્યકારી ભૂમિમાં ગોહિલવાડ પંથકમાં રોહિશાળા ગામમાં માદા શાખાના ચારણો રહેતા હતાં. માદા ચારણો માં મામૈયા નામે અતિ ભક્તિનિષ્ઠ ચારણ …

મિત્રતાનું પ્રતિક અને હિન્દીના પ્રથમ મહાકવિ ચંદ બરદાઈ

ચંદ બરદાઈ (જન્મ સંવત ૧૨૦૫ મૃત્યુ સંવત ૧૨૪૯ ) ભારતના અંતિમ હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના ખાસ મિત્ર ,સખા તથા રાજકવિ અને હિન્દીના આદિ મહાકવિ હતાં. ચંદ બરદાઈને હિન્દીના પહેલાં …

ભારત-પાકિસ્તાન : યુધ્ધ ‘૭૧

આજે કેટલાને યાદ છે કે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુધ્ધને ૨૦૨૧માં ૫૦ વર્ષ પૂર્ણ થાય છે….! એટલે કે ૨૦૨૧એ ભારત માટે યુધ્ધ ‘૭૧ની સુર્વણજયંતિ હશે. આવો એક ઝાંખી નાખીએ એ યુધ્ધની …

ભગવાન પાણિનિ 

નામ ——- પાણિનિ જન્મ ——ઇસવીસન પૂર્વે ૫૦૦ જન્મભૂમિ ——- ગાંધાર મૂક્ય રચનાઓ ——- અષ્ટાંધ્યાયી પ્રસિદ્ધિ ——- સંસ્કૃતના વ્યાકરણાચાર્ય વિશેષ યોગદાન ——- સંસ્કૃત ભાષાને વ્યાકરણ સંમત રૂપ આપવામાં પાણીનિનું યોગદાન …

શ્રી હરસિદ્ધિ માતા મંદિર- ઉજ્જૈનનો ઇતિહાસ

ભારતમાં મહાકાલની નગરી તરિખે પ્રખ્યાત થયેલ ઉજ્જૈન નગરી આવેલી છે. જે હાલ મધ્યપ્રદેશમાં આવે છે. અહીં અશંખ્ય મંદિરો આવેલા છે જેથી આ નગરીને મંદિરોની નગરી તરીકે પણ ઓળખાય છે. …
error: Content is protected !!