શ્રી લાલ બહાદુર શાસ્ત્રી

જન્મતિથિ: બીજી ઓક્ટોબર, ૧૯૦૪ નિધન: અગિયારમી જાન્યુઆરી, ૧૯૬૬ હોદ્દો ભારત દેશના ત્રીજા વડા પ્રધાન જન્મસ્થાન: મુગલસરાય, ઉત્તર પ્રદેશ પદભાર ગ્રહણ: નવમી જૂન ૧૯૬૪ સેવામુક્ત: અગિયારમી મે ૧૯૬૬ (મૃત્યુ પર્યંત) …

 શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધી )

જન્મની વિગત:  ૨ ઓક્ટોબર ૧૮૬૯ ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫ પોરબંદર, ગુજરાત, ભારત. મૃત્યુની વિગત:  ૩૦ જાન્યુઆરી,૧૯૪૮ નવી દિલ્હી, ભારત. મૃત્યુનું કારણ:  બંદુક વડે હત્યા. રહેઠાણ:  ભારત તેમજ દ.આફ્રિકા. …

મેવાડના રાજા બપ્પા રાવલ

આ હિંદુ રાજાએ ગાજર-મૂળાની જેમ આરબી મુસ્લિમ શાસકોને કાપી નાંખ્યા હતાં. આને લીધે લગભગ ૪૦૦ વર્ષ સુધી મુસ્લિમ હુમલાખોરો ભારતથી દૂર રહ્યાં હતાં ॐॐॐॐॐॐॐॐॐॐॐॐ આ હિંદુ રાજપૂત સમ્રાટે આરબોને …

✽ મહર્ષિ વિશ્વામિત્ર ✽

ઋગ્વેદના ત્રીજા મંડલના સૂક્તોના કર્તા, અયોધ્યાના સૂર્યવંશી રાજકુટુંબના ઉપાધ્યાય; કાન્યકુબ્જના પુરુવંશી ગાધિ રાજાના પુત્ર, ક્ષત્રિય ઋષિ વિશ્વામિત્ર, કૌશિક; ગાધિજ; ગાધિનંદન વગેરે નામોથી પણ ઓળખાય છે. ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થઈ …

જગદગુરુ આદિ શંકરાચાર્ય

અદ્વૈત દર્શનના મહાન આચાર્ય શંકરની પ્રાદુર્ભાવ ઈસ્વીસન ૭૮૮માં થયો હતો. કેરળ રાજ્યમાં અલવાઈ નદીના કિનારે આવેલાં એક નાનકડા ગામ કલાડીમાં થયો હતો. મહાન ભક્ત શિવગુરુના ઘરમાં માતા વિસિષ્ટાએ વૈશાખ …

ભગવાન રામનું ધનુષ્ય : કોદંડ

રામના ધનુષ્યનું નામ કોદંડ હતું. કોદંડ અર્થાત્ “વાંસમાંથી નિર્મિત”. આ કોદંડ વડે રામે રાવણ સહિત ઘણા અસુરોનો સંહાર કરેલો. કહેવાય છે કે, કોદંડને હાથમાં પકડવાની શક્તિ પણ રામ સિવાય …

દશેરા મહાપર્વ પર અશ્વ પૂજન સમારોહ પર લેખ પ્રસ્તુતી

#દશેરા મહાપર્વ પર કાઠી ક્ષત્રિય સમાજ(બરવાળા-બોટાદ) દ્વારા આયોજીત ‘આયુધ અને અશ્વ પૂજન સમારોહ’ અતર્ગત ‘કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન’ દ્વારા લેખ પ્રસ્તુતી….. દશેરા મહાપર્વ વિરતા, શૌર્ય અને શક્તિ ની ઉપાસના સાથે …

વિજયાદશમી – દશેરા પૌરાણિક મહત્વ અને કથા

અનુયાયી —— હિંદુ, ભારતીય અને ભારતીય પ્રવાસીઓ ઉદ્દેશ ——— આ તહેવાર બુરાઈ પર સચ્ચાઈની જીત માટે મનાવવામાં આવે છે ………. આમાં અપરાજિતા દેવીની પૂજા પણ થાય છે !!!! પ્રારંભ …

સગા પુત્રનું બલિદાન આપનાર પન્ના ધાય

પન્ના ધાય એ રાજસ્થાનના મહારાણા સાંગાના પુત્ર ઉદયસિંહ ની પરિચારીકા હતી. ઉદયસિંહજીના માતા મહારાણી કર્માવતી તો મુસ્લીમોના આક્રમણ વખતે સર્વે રાજરાણીઓ સાથે અગ્નિકુંડમાં કુદી પડેલાં. રાજપૂતાણી એના જીવતા તો …

મહાકવિ ગોસ્વામી તુલસીદાસ

(ઇસ ૧૫૧૧ -ઇસ ૧૬૨૩ ) શ્રી રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસનો જન્મ સન ૧૫૧૧માં સંવત ૧૫૬૮માં રાજપુર શ્રાવણ સુદ સાતમે થયો હતો. પિતાનું નામ આત્મારામ અને માતાનું નામ તુલસીદેવી હતું. …
error: Content is protected !!