મહાન ગણિતજ્ઞ આર્યભટ્ટ

આર્યભટ્ટ ભારતના સૌથી પહેલાં સૌથો મોટાં ગણિતજ્ઞ અને જ્યોતિષી હતાં. જેમણે નક્ષત્રજ્ઞાન, ગ્રહોની સ્થિતિનું જ્ઞાન, માસ જ્ઞાન અને અધિક જ્ઞાનના વિષયમાં બતાવ્યું હતું. આ કાર્યને એમણે ઇસવીસન ૪૯૯માં આર્યભટ્ટીય અને …

નવદુર્ગાનું નવમું સ્વરૂપ ✽ દેવી સિદ્ધિદાત્રી ✽

સિદ્ધગન્ધર્વયક્ષાદ્યૈરસુરૈરમરૈરપિ । સેવ્યમાના સદા ભૂયાત્ સિદ્ધિદા સિદ્ધિદાયિની ॥ મા દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. તેઓ સર્વે સિદ્ધિઓને આપનારાં છે. માર્કંડેયપુરાણ મુજબ અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ …

વસિષ્ઠ ઋષિ

વેદવેદાંતમાં પારંગત, ધનુર્વિદ્યામાં કુશળ, તત્વજ્ઞ, તપસ્વી, ઉત્સાહી, કર્મકાંડી, સત્યવક્તા, ત્રિકાલદર્શી અને ઉત્તમવક્તા એવા વસિષ્ઠ મુનિ રઘુવંશના કુળગુરુ અને સત્યવક્તા બ્રહ્મર્ષિ સ્વાયંભુવ મન્વંતરમાં બ્રહ્માના દશ માનસપુત્રો માંહેના એક હતા. તેમનો …

અઘોરીઓ અને અઘોરપંથ

અઘોરપંથ એ શૈવ સંપ્રદાયની એક રહસ્યમયી શાખા છે આ અઘોરપંથના એક ઓળખાણ એ છે કે તેઓ કયારેય કશું પણ કોઈનીય પાસે માંગીને નથી ખાતાં. આ લોકોની મુખ્ય વિશેષતા એ …

⚔️ રાજા પોરસ ⚔️

શાસનકાળ – ઇસવીસન પૂર્વે ૩૪૦ થી ઇસવીસન પૂર્વે ૩૧૭ શાસનક્ષેત્ર – આધુનિક પંજાબ એવં પાકિસ્તાનમાં જેલમ નદી અને ચિનાબ નદી સુધી ઉત્તરાધિકારી – મલયકેતુ (પોરસના ભાઈનો પોંત્ર) વંશ -શૂરસેની …

નવદુર્ગાનું આઠમું સ્વરૂપ ✽ દેવી મહાગૌરી ✽

શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતામ્બરધરા શુચિઃ । મહાગૌરી શુભં દદ્યાન્મહાદેવપ્રમોદદા ॥ માં દુર્ગાજીની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે. તેમનો વર્ણ સંપૂર્ણપણે ગૌર છે. તેમની આ ગૌરતાની ઉપમા શંખ, ચન્દ્ર અને …

મગધસમ્રાટ જરાસંઘ

મગધસમ્રાટ જરાસંધ – જરાસંધ મગધનો મહાશક્તિશાળી સમ્રાટ હતો. તે “મહાબાહુ” તરીકે પણ ઓળખાતો. પોતાના અપ્રતિમ પરાક્રમોથી તે ચક્રવર્તી કહેવાને પણ લાયક હતો. મગધ સામ્રાજ્યના સીમાડા તેણે અદ્વિતીય રીતે વિસ્તાર્યા …

✽ ભગવાન એકલિંગજી ✽

હલ્દીઘાટીના ખુંખાર યુધ્ધથી માંડીને રાજસ્થાનની ભુમિ પર જેટલાં પણ યુધ્ધ લડાયાં છે એ બધાં રાજપુતોએ “જય એકલિંગ !”ના જયઘોષ સાથે દુશ્મનોને રગદોળ્યા છે. માત્ર આ એક જયઘોષની સાથે રાજસ્થાનના …

નવદુર્ગાનું સાતમું સ્વરૂપ:- દેવી કાળરાત્રિ

એકવેણી જપાકર્ણપૂર નગ્ના ખરાસ્થિતા । લમ્બોષ્ઠી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્તશરીરિણી ॥ વામપાદોલ્લસલ્લોહલતાકણ્ટકભૂષણા । વર્ધનમૂર્ધ્વજા કૃષ્ણા કાલરાત્રિર્ભયઙ્કરી ॥ મા દુર્ગાજીની સાતમી શક્તિ કાળરાત્રિ નામે ઓળખાય છે. તેમના દેહનો રંગ ગાઢ અંધકારની જેમ …

હેમચંદ્ર વિક્રમાદિત્ય (વિક્રમાદિત્ય હેમુ) 

ભારતીય ઈતિહાસ શોર્યગાથાઓથી ભરપુર છે. આ શોર્યગાથાઓના અદમ્ય સાહસ અને વિરતાની ગાથાઓ આજે પણ પ્રેરક મિસાલ બની ચુકી છે. એવામાં રાજકુમારોમાં અંતિમ હિંદુ સમ્રાટ વિક્રમાદિત્ય હેમચંદ્ર. જેને વિક્રમાદિત્ય હેમુના …
error: Content is protected !!