ગુજરાતનું એક નગર એવું છે જે છેક હરપ્પા સંસ્કૃતિથી આજદિન પર્યંત ઘણી બધી સંસ્કૃતિઓને પચાવીને અડીખમ ઉભું છે અને સતત વિકાસ સાધતું નગર છે. નામ છે એનું ———- વડનગર …
મુક્તેશ્વર મંદિર જેને શિવ મંદિર અને મુક્તેશ્વર ધામ કહેવામાં આવે છે એ ભુવનેશ્વરના ખુર્દ જિલ્લમાં સ્થિત છે. એ મુક્તેશ્વરમાં સ્થિત એક પ્રમુખ ધાર્મિક કેન્દ્ર છે. મુક્તેશ્વર મંદિર મંદિરોનો સમુહ …
(કાઠીયાવાડ ના ગામડાઓ માં જેઠ માસ ના દર રવિવારે ગામડાની કન્યાઓ દેહુમલ(દેદો) કુટે છે. ગામ ના નહેરા માં દેદા ની કાલ્પનીક ખાંભી માંડી છાજીયા લે છે. જેમા કુંવારીકાઓ દેદાની …
કોઈપણ શહેરની સુંદરતા, રમણીયતા, આહલાદક્તા વિષે ત્યાંના રહેવાસીઓને જ વધારે ખબર હોય. કારણકે તેઓએ આ શહેર માણ્યું છે, અનુભવ્યું છે અને જીવ્યાં છે. આ શહેર તેમની નસેનસમાં વહેતું હોય …