Category: Other

🔔 મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે? 🔔

ભક્તો જ્યારે ભજન-કીર્તન કરે છે ત્યારે પરમાત્માનું સિંહાસન પણ ડોલી ઊઠે છે. ભગવાનને સંગીત ગમે છે. શ્રી કૃષ્ણ પોતે જ વાંસળી વગાડતા હતા અને તેથી ત્રણે લોક ઝૂમી ઊઠ્યા …

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ

‘યજા રાજા તથા પ્રજા’ મુજબ રાજા સંસ્કારી, પ્રજાપાલક અને પ્રજાભિમુખ વહીવટ આપનાર હોય તો પ્રજા સુખી અને સમૃધ્ધ બને છે આવા રાજાની પ્રજા આર્થિક, સામાજિક અને નૈતિક દૃષ્ટિએ સમૃધ્ધ …

પ્રભુને નૈવેધ (થાળ) કે રાજભોગ રોજ કેમ ધરાવવામાં આવે છે ?

મોટા ભાગના હિંદુ મંદિરોમાં પ્રભુને થાળ કે રાજભોગ ધરાવવામાં આવે છે. ઘણાને પ્રશ્ન થાય કે સૃષ્ટિના પાલનહાર કે જગતનું પાલન પોષણ કરે છે તેને વળી થાળની શી જરૂર છે …

જીવ અને શિવનાં મિલનનું મહાપર્વ- શિવરાત્રિ

દેવાધિદેવ મહાદેવની મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ. આ મહારાત્રિ એ નિરાકાર ગણાતા શિવજીએ માનવસ્વરૃપ ધારણ કરીને પૃથ્વી પર સજીવ પદ્યરામણી કરી. એટલે જ તો શિવરાત્રિનું મહાપર્વ એ જીવ અને શિવનાં મહામિલનનું …

મહારાજા વખતસિંહ બાપુ

આતાભાઇ નામથી ઓળખાતા ભાવનગરના રાજવી વખતસિંહજી (રાજ્યકાળ ૧૭૭૨-૧૮૧૬) ઇતિહાસનું એક દંતકથારૂપ પાત્ર છે. ત્રણ તાલુકા જેવડા ભાવનગર રાજ્યને તેમણે ત્રણ જ દાયકામાં યુદ્ધો લડી ૧૦ તાલુકા જેવડું સૌરાષ્ટ્રનું જૂનાગઢ …

ક્રાંતિકારી સુખદેવ

એ જ તો ભારતની બલિહારી છે ને કે ભારતીય પ્રજાને રોમાંચક અને ગલગલીયા કરાવી દે તેવાં જ સમાચારો અને લેખો વધુ ગમે છે. જેમને દેશ માટે બલીદાન આપ્યું છે …

કવિ હૃદય રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી)

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની * * * હીનાના રંગથી પ્હાની સનમની રંગતો’તો હું ઝૂકીને બાલમાં તેના ગુલોને …

‘ગુરુ’ ની ઓળખ

સંસારી, વેપારી અને બનાવટી ‘ગુરુ’ની ઓળખ ‘ગુરુ કેવા હોય?’ છેક પ્રાચીનકાળથી અત્યાર સુધીના સમયને જોતાં સતત એક ખોજ જોવા મળશે અને તે કોઇને ગુરુપદે સ્થાપવાની ઝંખના. અખાના છપ્પા કે …

દત્ત ઉપાસક રંગ અવધૂતજી અને પવિત્ર સ્થળ નારેશ્વર  

નારેશ્વર મારું વૃંદાવન … રમતા અવધૂત તે મુજ ચિતવન … નારેશ્વર શાંતિનો મહાસાગર છલકે, બ્રહ્માનંદે મુખડું મલકે, રંગ અગોચર દત્ત નીરખતા, અવધૂતાનું થાતું ચિંતન … રમતા મયુર ભુજંગે વેર …

કુળદેવી અને કુળદેવતાની ઉપાસનાનું મહત્વ

કુળદેવીની ઉપાસના દરેકે કરવી જ જોઈએ, વહેલું કામ પાર પડે તે માટે ઓળખાણ ધરાવતી વ્યક્તિ દ્વારા કામ કરાવી લઈએ છીએ. તેવી જ રીતે બધા દેવોમાંથી આપણા કુળદેવી કે કુળદેવતા …
error: Content is protected !!