Category: Other
હિંદુ સંસ્કતિનો કોઇ એક તહેવાર દેશના અલગ-અલગ ખુણે અલગ-અલગ રીત-રીવાજ અને પરંપરા પ્રમાણે ઉજવાય છે.છતાં પણ એનો આનંદ તો બધે એકસરખો જ હોય છે.આ પ્રજા “વિવિધતામાં એકતા”નો ભાવ દર્શાવતી …
મુખ્યત્વે ધનતેરસના દિવસથી જ દિવાળીના દિવસોની શરૂઆત થાય છે. આ જ દિવસેથી વહેલી સવારમાં અને સાંજે ઘરના ગોખમાં દિવડાંઓ પ્રગટાવવાની શરૂઆત થઇ જાય છે. દારૂખાનું ફોડવાની શરૂઆત થઇ જાય …
આસો મહિનાની શુક્લપક્ષની બારસના દિવસથી જ દિવાળીના દિવસોની શરૂઆત થઇ જાય છે.એક અનોખા ઉજાસભર્યા દિવસોની શરૂઆત વાઘ બારસથી થાય છે.દિવાળી આડા ત્રણ દિવસો પહેલાં વાઘ બારસ આવે છે અને …
જે સ્થાને તવંગર લોકો, વેદોના પાઠ કરનાર પંડિત, દયાળુ રાજા ન હોય અને બીમાર પડીએ ત્યારે દવા ન મળતી હોય તેવા સ્થાને રહેવું બેકાર છે. મિત્રતા એવા …
આ અવતાર ભગવાન વિષ્ણુના દસ અવતારોમાં પ્રથમ અવતાર સવરૂપ -મત્સ્ય (માછલી) શત્રુ-સંહાર દૈત્ય હયગ્રીવ સંદર્ભ ગ્રંથ- મત્સ્ય પુરાણ જયંતિ- ચૈત્રમાં શુક્લપક્ષની તૃતીય અહ્વાહન ” દરેક પ્રાણીઓમાં હું જ નિવાસ …
નારી, ધૂર્ત, આળસુ, ક્રોધી, અહંકારી, ચોર, કૃતઘ્ન, અને નાસ્તિક ઉપર કદી વિશ્વાસ કરવો જોઈએ નહિ. ક્રોધને શાંતિથી, દુષ્ટને સારા આચરણથી, કંજુસને દાનથી અને અસત્યને સત્યથી પરાજિત કરી …
દરેક ના કુળ પ્રમાણે કુળ દેવી કે દેવતા હોય છે…. જેની અસીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુભવતો હોય છે.. જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા …
#દશેરા મહાપર્વ પર કાઠી ક્ષત્રિય સમાજ(બરવાળા-બોટાદ) દ્વારા આયોજીત ‘આયુધ અને અશ્વ પૂજન સમારોહ’ અતર્ગત ‘કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન’ દ્વારા લેખ પ્રસ્તુતી….. દશેરા મહાપર્વ વિરતા, શૌર્ય અને શક્તિ ની ઉપાસના સાથે …
અનુયાયી —— હિંદુ, ભારતીય અને ભારતીય પ્રવાસીઓ ઉદ્દેશ ——— આ તહેવાર બુરાઈ પર સચ્ચાઈની જીત માટે મનાવવામાં આવે છે ………. આમાં અપરાજિતા દેવીની પૂજા પણ થાય છે !!!! પ્રારંભ …
અઘોરપંથ એ શૈવ સંપ્રદાયની એક રહસ્યમયી શાખા છે આ અઘોરપંથના એક ઓળખાણ એ છે કે તેઓ કયારેય કશું પણ કોઈનીય પાસે માંગીને નથી ખાતાં. આ લોકોની મુખ્ય વિશેષતા એ …