Category: Other

સંપૂર્ણ ચાણક્ય નીતિ

જે સ્થાને તવંગર લોકો, વેદોના પાઠ કરનાર પંડિત, દયાળુ રાજા ન હોય અને બીમાર પડીએ ત્યારે દવા ન મળતી હોય તેવા સ્થાને રહેવું બેકાર છે. મિત્રતા એવા …

ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર – મત્સ્યાવતાર

આ અવતાર ભગવાન વિષ્ણુના દસ અવતારોમાં પ્રથમ અવતાર સવરૂપ -મત્સ્ય (માછલી) શત્રુ-સંહાર દૈત્ય હયગ્રીવ સંદર્ભ ગ્રંથ- મત્સ્ય પુરાણ જયંતિ- ચૈત્રમાં શુક્લપક્ષની તૃતીય અહ્વાહન ” દરેક પ્રાણીઓમાં હું જ નિવાસ …

સંપૂર્ણ વિદુર નીતિ અચૂક વાંચજો

નારી, ધૂર્ત, આળસુ, ક્રોધી, અહંકારી, ચોર, કૃતઘ્ન, અને નાસ્તિક ઉપર કદી વિશ્વાસ કરવો જોઈએ નહિ. ક્રોધને શાંતિથી, દુષ્ટને સારા આચરણથી, કંજુસને દાનથી અને અસત્યને સત્યથી પરાજિત કરી …

જો તમે કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો 

દરેક ના કુળ પ્રમાણે કુળ દેવી કે દેવતા હોય છે…. જેની અસીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુભવતો હોય છે.. જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા …

દશેરા મહાપર્વ પર અશ્વ પૂજન સમારોહ પર લેખ પ્રસ્તુતી

#દશેરા મહાપર્વ પર કાઠી ક્ષત્રિય સમાજ(બરવાળા-બોટાદ) દ્વારા આયોજીત ‘આયુધ અને અશ્વ પૂજન સમારોહ’ અતર્ગત ‘કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન’ દ્વારા લેખ પ્રસ્તુતી….. દશેરા મહાપર્વ વિરતા, શૌર્ય અને શક્તિ ની ઉપાસના સાથે …

વિજયાદશમી – દશેરા પૌરાણિક મહત્વ અને કથા

અનુયાયી —— હિંદુ, ભારતીય અને ભારતીય પ્રવાસીઓ ઉદ્દેશ ——— આ તહેવાર બુરાઈ પર સચ્ચાઈની જીત માટે મનાવવામાં આવે છે ………. આમાં અપરાજિતા દેવીની પૂજા પણ થાય છે !!!! પ્રારંભ …

અઘોરીઓ અને અઘોરપંથ

અઘોરપંથ એ શૈવ સંપ્રદાયની એક રહસ્યમયી શાખા છે આ અઘોરપંથના એક ઓળખાણ એ છે કે તેઓ કયારેય કશું પણ કોઈનીય પાસે માંગીને નથી ખાતાં. આ લોકોની મુખ્ય વિશેષતા એ …

હિન્દુ સંસ્કૃતિની અડિખમ ધરોહર – ચાર મઠ

? ચાર મઠ – ? જ્યારે જ્યારે હિંદુ સંસ્કૃતિની યશગાથા ગવાશે ત્યારે ત્યારે જગતગુરૂ “આદિ શંકરાચાર્ય”નું નામ હંમેશા ટોચ પર રહેશે.ધર્મ અને સંસ્કૃતિને પુનર્જીવિત કરવા અને ધર્મને પ્રખર બનાવવા …

નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ:- શૈલપુત્રી

વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધકૃત શેખરામ્। વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।। માં દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં “શૈલપુત્રી” નામે ઓળખાય છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે જન્મ લેવાના કારણે તેમનું નામ “શૈલપુત્રી” …

દશેરા અને અશ્વપુજાનું મહત્વ

અશ્વપુજા અંતર્ગત કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન દ્વારા એક સંક્ષિપ્ત આલેખન બરવાળા(બોટાદ) કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર-અશ્વ પુજન ના અવસર પર…..(વર્ષ ૨૦૧૬) અશ્વ ને જોડી ને ઉચ્ચેઃશ્રવા, રૈવંતદેવ, હયગ્રવ, અશ્વિનીકુમાર …
error: Content is protected !!