એક હજાર વર્ષથી ૧૮૦૦ વિઘાના વિશાળ જંગલમાં કુદરતના રંગમાં રંગાયેલ ગુરુગાદી ભીમનાથ મહાદેવ આશ્રમનું મંદિર ખૂબ જ મોટો ઇતિહાસ ધરાવે છે. આ મંદિર શિવજી તથા માતા પાર્વતી બન્ને નું …
સંવત ૨૦૬૦ કારતક વદ-૩, તા.૧૨/૧૧/૨૦૦૩ ને બુધવારનાં રોજ શ્રી રામલખનદાસજીબાપુની પાવન પરંપરામાં શ્રી રામટેકરી (જુનાગઢ) ની ગાદીએ દાણીધાર જગ્યાને તપોભૂમિ તરીકે પ્રસિદ્ધ કરનાર પુજ્ય સંતશ્રી ઉપવાસીબાપુને મહંત તરીકે સ્વીકારી …
આજથી પચાસ સાઈઠ વરસ પહેલાં ધડિયાળો ગામડામાં પહોંચી નહોતી.. શહેરોમાં ને નાના નગરોમાં સામુહિક ધડીયાળ એટલે કે ઉચા મિનારા પર ચારે દિશાએ દેખાય તેવું ઘડીયાળ.. જેને ટાવર કહેવાતું.. તેમાં …
વરસાદ આગાહી અંગે રસપ્રદ વાતો મારા સૌથી મોટા મામા ચુનામામા.. ભોળા ભટ્ટ જેવા. અસલી જુનો પહેરવેશ કસે બંધાય તેવી આંગડીને ધોતી માથે ફાળિયું.. આંગડી પહેરતા બીજા કોઈ પટેલ આખા …
“આજે અમદાવાદમાં જે ભાગ રસુલપુરા નામે ઓળખાય છે તે એક સ્વચ્છ, સુગંધમય ગામડું હતું. લોબાનની ખુશબો જેના પાદરમાંથી જ આવવા લાગે એને આંખો મીંચીને રસુલપરૂં કહી શકો. લીલી ને …
નૈમિષારણ્ય પુરાણકાળથી જ પ્રસિધ્ધ એવું ઉત્તર પ્રદેશના સીતાપુર જીલ્લામાં ગોમતી નદીના જમણા ઘાટ પર સ્થિત એક અરણ્ય અર્થાત્ જંગલ છે. એક એવું વન કે જ્યાં ૮૮,૦૦૦ મુનિઓએ તપશ્વર્યા કરી …