Category: અજાણી વાતો
કહેવતમાં સાચું જ કહ્યું છે કે, ‘સળગતો અગ્નિ અને વહેતું પાણી કોઈનીય શરમ ભરતાં નથી.’ ઊંડા પાણીમાં ઊતરો ને તરતા ન આવડતું હોય તો એ ડુબાડી જ દે. સળગતું …
ગુજરાતના પંચમહાલ, સાબરકાંઠા, ભરૂચ, વડોદરા, ગાંધીનગર જિલ્લાના જુદા જુદા ગામોમાં હોળીના તહેવારે યોજાતા ચુલ મેળા અને તેમાં ધગધગતા અંગારા પર ચાલતા આસ્તિકોના અદ્ભુત અને રોમાંચક કરતબોની રસપ્રદ વાતો ફાગણ …
લોકસાહિત્ય એટલે લોકજીવનનો સ્મૃતિ ગ્રંથ, આ સ્મૃતિગ્રંથના સીમાડા નિર્બદ્ધરીતે વિસ્તર્યા છે. વિદ્વાનો જેને લોકશાસ્ત્ર તરીકે ઓળખે છે એ લોકશાસ્ત્ર અજાયબીભરી અનેક પ્રકારની લોકકથાઓથી સમૃધ્ધ છે. આ બધી લોકકથાઓમાં ‘ઉત્પત્તિકથાઓ’ …
કમળ સરોવરથી શોભે છે, ચંદ્ર આકાશથી શોભે છે, મૂર્તિથી મંદિર શોભે છે, સંસ્કારથી સ્ત્રી શોભે છે, પરાક્રમથી પુરુષ શોભે છે, સાદગીથી સાધુ શોભે છે, એક વિભિષણથી આખી લંકા શોભી …
ભારતના મધ્યકાલિન સંતોએ વિશ્વમાં આવી રહેલાં અંતિમ વિનાશક યુધ્ધ અને વિશ્વની નવરચનાના અનેક આગમો ભાખ્યાં છે. અત્યાર સુધી મધ્યકાળના સંતોની આગમવાણીઓ સુવ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ થયેલી ન હતી. પરંતુ ઈ.સ. …
ભારતીય લોકજીવન સાથે શ્રદ્ધા, અંધશ્રદ્ધા, વહેમો અને માન્યતાઓ આદિકાળથી જોડાયેલા જોવા મળે છે. બે બહેનો ઉપર હું સાત ખોટયનો ભાઈલો હોવાથી કોઈની નજર ન લાગી જાય એ માટે મારી …
નળ સરોવર : એક શબ્દ-ચિત્ર અકંપ મૌન કોઈનું ક્ષિતિજની પાર વિસ્તર્યું ઊભું ઊભું તિમિરનું ઘાસ સૂર્ય ડૂબતો જૂએ હલેસું હાથ હાલતાં ન શબ્દ કોઈ ઉદ્ભવે ધૂંવાંફૂવાં વિચારનાં ઊડી રહ્યાં …
સુરત એટલે ઉત્સવ સુરત એટલે ઉત્સાહ સુરત એટલે ઉજાણી સુરત એટલે ધૂમ કમાણી સુરત એટલે જાગૃત પ્રજા સુરત એટલે સહેલાણીઓ સુરત એટલે ગુજરાતની વાસ્તવિકતા સુરતના ઐતિહાસિક સ્થળો ———– કિલ્લો …
દુનિયામાં સિંહના ૨ જ પ્રકાર છે એશિયાટિક લાયન્સ અને આફ્રિકન સિંહો આફ્રિકન સિંહો માટે અલાયદું અભયારણ્ય નથી. આફ્રિકન વન્ય અભયારણ્ય વાઘ સિવાય તામાંમે તમામ પ્રાણીઓ અને વિશાળ …
ગીરી તળેટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી ન્હાવા જાય —- નરસિંહ મહેતા આ પંક્તિમાં ગીરનારની તળેટીનું અદભૂત વર્ણન કરવામાં આવ્યું છે. ગુજરાતને ભારતમાં લાંબામાં લાંબો દરિયા કિનારો તો મળ્યો …