Category: અજાણી વાતો

મંદિર વિષે કેટલીક અગત્યની જાણકારી

એક માન્યતા લોકોમાં એવી પણ પ્રવર્તતી હોય છે કે —– ભગવાનની ભક્તિ માટે મંદિરથી બીજું કોઈ સારું અને સુંદર સ્થળ જ નથી. મંદિરનું વાતાવરણ જ મનને લોભાવનારું હોય છે. …

સૂર્ય મંદિર – મુલતાન

ભારતનાં ૧૨ સૂર્યમંદિરો ખાસ જોવાં જેવાં છે. જોકે એ સિવાય અનેક સૂર્ય મંદિરો સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં પણ આવેલાં છે. અગત્સ્ય ઋષિની ઇન્ડોનેશિયા યાત્રા દરમિયાન કંબોડીયામાં ત્યાં પણ અંગકોરવાટ …

પદ્મશ્રી દુલા ભાયા કાગ

ભગતબાપુના પ્યારા અને લાડીલા નામે ઓળખાતા પદ્મશ્રી દુલા કાગનો પરિચય ગુજરાતની પ્રજાને આપવાનો હોય શું? દેશ-પરદેશમાં વસતા ગુજરાતીઓમાં પણ ભગતબાપુના નામથી કોઈપણ અપરિચિત હોય? પોતાની મૌલિકવાણીમાં ‘‘કાગવાણી‘ ને આઠ …

ભૂતકાળનો ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવતું રાજકોટનું વોટસન સંગ્રહાલય

સંગ્રહાલયો આપણા ભવ્ય ભૂતકાળનો સમૃદ્ધ, સાંસ્કૃતિક વારસો છે. કોઈ પણ મહાનગરની સંસ્કૃતિ અને સંસ્કારિતાની સાચી ઓળખ ત્યાં આવેલા પુસ્તકાલયો અને મ્યુઝિયમો અર્થાત્ સંગ્રહસ્થાનોની સંખ્યા પરથી મળી શકે. આજે સંગ્રહસ્થાનોનું …

卐 નાગપાંચમે નાગની પૂજા કેમ કરવામાં આવે છે?

નાગપૂજા ભારતમાં ઘણા પ્રાચીન કાળથી ચાલી આવે છે, ભારતીય સંસ્કૃતિમાં નાગને દેવતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. શ્રાવણ વદી પાંચમે નાગપંચમીનો તહેવાર આવે છે. બહેનો આ દિવસે “નાગદેવતાની પૂજા કરે …

તીર્થક્ષેત્ર જુના સૂરજદેવળ શીલ્પ-સ્થાપત્ય વિમર્શ

જગત આખા મા એક અથવા બીજી રીતે સૂર્ય ને માનવામાં આવે છે તો એ આખા જગત નો પુરાતન ધર્મ વૈદિક સંસ્કૃતિ એટલે કે વૈદિક ધર્મ છે. વેદ મા છે …

ભારત અને પાકિસ્તાનને જોડતી ઐતિહાસિક વાઘા બોર્ડર

વાઘા એટલે શું? કોઈ ગુજરાતીને આ પ્રશ્ન પૂછીએ તો તે એવો જવાબ આપશે કે, વાઘા એટલે ભગવાનના કપડાં. ભગવાનના કપડાંને ગુજરાતીમાં વાઘા કહેવાય છે. ભારત અને પાકિસ્તાનને જોડતી બોર્ડરનું …

દેશવિદેશના રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ

રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત એક કોઈપણ દેશનું ગૌરવ રજુ કરતા સર્વશ્રેષ્ઠ પ્રતીકો ગણાય છે. આ બન્ને પ્રતીકો જે-તે દેશની આગવી ઓળખ ઉભી કરે છે. જે તે દેશોના વિચારો અને ભાવનાને …

ભારતની પ્રાચીન વિદ્યાપીઠો

સાતમી સદીમાં ભારતની મુલાકાતે આવેલા ચીની મુસાફર હ્યુ એન સંગે ભારતમાં તે વખતની શિક્ષણપ્રથા અંગે કેટલીક રસિક વિગતો આપી છે. એ ઉપરથી આર્યોની જે શિક્ષણપધ્ધતિ હતી તેનો પ્રવાહ અખંડિત …

ગૌ-પૂજનનું મહત્વ

ભારતીય સંસ્કૃતિ ભગવાનની સર્વવ્યાપકતામાં માનનારી છે. જડ-ચેતન, ચરાચર સકલસૃષ્ટિમાં તે પરમાત્મ તત્ત્વનો વિલાસ નિહાળે છે અને તેથી જીવનની વિકસન પરંપરામાં તે માત્ર માનવતા સુધી અટકતી નથી, ‘સર્વભૂતહિતે રતાઃ’ એ …
error: Content is protected !!