Category: અજાણી વાતો

ભાલ પંથકના ભડવીર

રીડીબાંમ રીડીબાંમ ધ્રસ્બાગ વડલા પર ચડીને ભૂરીયા ઝાપડે બુગીયો ઢોલ માથે દાંડી ટીપી, ગામ આખાના માટીયાર હાથ પડયું હથીયાર લઇ ગામ ભાંગતા ને ખળાવાડ લૂંટતા ધાડપાડુ નું સામૈયું કરવાને …

મીઢોળબંધો મોતને ભેંટ્યો

સોરઠની ધરતી માથે સાવરકુંડલા થી ત્રણ ગાઉં છેટે પંખીના માળા જેવું કરજાળા નામનું ગામ. ગામમાં હમીરસિહ રાજપુતની ડેલી રાજપુતોની ખાનદાનીના ગુણગાન ગાતી ઊભી છે. હમીરસિહ ને પાંચ સાતીની પાડાના …

ત્યાગ અને બલિદાન કેવું હોય તેનો અનન્ય દાખલો, સતીના સતિત્વના ભવ્ય બલિદાનની વાત

અમથા નથીં કહેવાતું વો હિન્દકી રાજપુતાનીયા થીં.. વાહ ભવ્ય ત્યાગ અને બલિદાન કેવું કોઈ શબ્દો નથી પણ છતાં આવાં ત્યાંગની મુર્તિ ને યાદ કર્યા વગર નહીં રહેવાય, કારણ આ …

માથું મુકીને લડવા જનાર વીર પુરૂષની અદભુત શૌર્યગાથા

માથું મુક્યું સતીના હાથમાં અને ઇ ધડ ધીંગાણે જાય, આવાં નરબંકા પુરુષો પાક્યા અમ ધીંગી ધરાની માય. સૌરાષ્ટ્રમાં તળજા નજીક જ્યાં શેત્રુંજી ઉતાવળી અને દાંત્રડી નદિઓનો સંગમ રચાય છે …

મીરાંબાઈ બાળપણથી જ પોતાની સાથે રાખતા એ ગીરધર ગોપાળની ચમત્કારિક મૂર્તિ

મિત્રો આ કોઈ સાધરણ મુર્તિ નથીં પણ મેવાડની મહારાણી પ્રેમ દિવાની મીરાંબાઈના બાળપણથી જ સાથે રહેતા ગીરધર ગોપાળની છે જે તેમની સાથે રાખતા…. આ મુર્તિ આપણા ગુજરાતનું લીમડી તાલુકાનું …

પહેલાંના સમયમાં ભયંકર મહામારી સામેની લડતમા સોરઠના સંતોએ કરેલી માનવ સેવા

સમગ્ર વિશ્વ અત્યારે કોરોના જેવી મહામારી સામે લડત લડી રહ્યુ છે. આ મહામારીનો નાશ કરવા માટે સરકાર , સમાજ અને અનેક ધાર્મિક સંસ્થાઓ યથા શક્તિ પ્રયત્નો કરી લોકોની સેવા …

શ્રી રામટેકરી (જુનાગઢ)ની મહંત પરંપરા અને તપની ગાથા

ભારતવર્ષમાં સૌરાષ્ટ્ર એ સંતો, ભક્તો, સતી અને શુરાઓની ભુમિ રહી છે. રામાનંદ વૈષ્ણવ સંપ્રદાયમાં બેતીયા પરીવારની વિરક્ત ફક્કડ સાધુ પરંપરામાં એક મહાસિધ્ધ મહાત્મા શ્રી ૧૦૦૮ શ્રી ગોવિંદદાસજી મહારાજ થયાં. …

⚔ સદાશિવરાવ ભાઉ – એક મહાનાયક અને મહાન યોદ્ધો ⚔

“ગદ્દાર કઈ કોમમાં નથી હોતાં ” “વફાદારી ગળથુથીમાં હોય છે એણે શીખવાડવી નથી પડતી” “મુસ્લિમ હોવું એ કઈ ગુનો નથી એમ તો છત્રપતિ શિવાજી રાજે ભોંસલેની સેનામાં પણ મુસ્લિમ …

શ્રી ચેતન હનુમાન દાદા અને હેડુવા (હનુમંત) અને ખદલપુરા શાખ(ઓળખ)ની દંતકથા (ઈતિહાસ)

ઉઝા કડવા પાટીદારોની મા ભોમ છે. ગુજરાત ભરના કડવા પાટીદારો ઉઝાના વતની છે. કાળક્રમે રસાળ જમીન પર ખેતી કરવા કારણસર કે અન્ય કારણોસર ઘીમે ઘીમે પાટીદારો શરૂઆતમા ઉઝાની આજુબાજુને …

યુધિષ્‍ઠિર અને સર્પ સંવાદ

મહાભારતની વાતો જેટલી કરીએ એટલી ઓછી જ પડે !!! ઉપદેશોથી જીવન સાર્થક થાય છે એનું જીવતું જાગતું ઉદાહરણ એટલે મહાભારત !!! મહાભારત વિષે કેટલાંકના મનમાં હજી પણ શંકાઓ -કુશંકાઓ …
error: Content is protected !!