Category: અજાણી વાતો
દેવિદાસબાપુના પૂર્વજો મુળ વઢીયાર પ્રદેશ, પેપળુ-ગામેથી પોતાની ગાયોના ગુજરાન અર્થે આવેલા, સૌરાષ્ટ્રમાં આવી બગસરાના મુંજીયાસર ગામે સ્થાયી થયેલા. સાતલડી, નકદી અને કાદવાળી એવી ૩ નદીના કિનારે આવેલ મુંજીયાસર ગામે …
એક કાળે ભારતના ભૂખંડ સાથે આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના ભૂમિખંડો. જોડાયેલાં હતાં. ધરતીકંપો ને જવાળામુખી પ્રપાતોને કારણે આફ્રિકાખંડ અને ઓસ્ટ્રેલિયા-ખંડ છૂટા પડયા, પરિણામે ભારતની ભૂગોળે કેટલાંય પરિવર્તનો અનુભવ્યા. સૌરાષ્ટ્રમાં આદિમાનવ …
જૈન ગ્રંથોમાં વર્ણન છે કે પ્રથમ તીર્થંકર ઋષભદેવના જયેષ્ઠા ચક્રવર્તીએ સંઘ કાઢી શત્રુજ્ય, ગિરનારની યાત્રા કરવા સૌરાષ્ટ્રમાં પ્રવેશતાં જ સોમયશાએ કહ્યું કે “આ સૌરાષ્ટ્ર દેશ, લોકો તથા અહીં વસનારા …
સોરાષ્ટ્ર ધરણીને વંદન-અર્ધ્ય અર્પણ કરતાં લોકકવિએ દોહો કહયો છે કે સતીને શૂરની માતા, સંતને ભકત પ્રસૂતા, કેસરી સિંહની જનેતા, નમન સૌરાષ્ટ્ર ધરણી. ભારતના પશ્ચિમ કિનારે ૨૦”.૪૦ થી ૨૩.૨૫” ઉત્તર …
ભગવાન અવતાર ધરે છે , આપણા યુગાન્તરમાં સમયે સમયે પૃથ્વીનો વિનાશ થતો રહેતો હૉય છે અને નવસૃષ્ટિનું સર્જન થતું રહેતું હોય છે આ માટે સૃષ્ટિનાં રચયિતા ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિનાં …
રાજસ્થાન એટલે રણ. રણ પ્રદેશમાં પણ ઘણાં સ્મારકો તો સ્થિત જ છે, કિલ્લાઓ અને મહેલો પણ સ્થિત છે જ, જ્યાં કિલ્લાઓ અને મહેલો હોય ત્યાં રાજાઓ અને રાજકુંવરો પણ …
એક માન્યતા લોકોમાં એવી પણ પ્રવર્તતી હોય છે કે —– ભગવાનની ભક્તિ માટે મંદિરથી બીજું કોઈ સારું અને સુંદર સ્થળ જ નથી. મંદિરનું વાતાવરણ જ મનને લોભાવનારું હોય છે. …
ભારતનાં ૧૨ સૂર્યમંદિરો ખાસ જોવાં જેવાં છે. જોકે એ સિવાય અનેક સૂર્ય મંદિરો સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં પણ આવેલાં છે. અગત્સ્ય ઋષિની ઇન્ડોનેશિયા યાત્રા દરમિયાન કંબોડીયામાં ત્યાં પણ અંગકોરવાટ …
ભગતબાપુના પ્યારા અને લાડીલા નામે ઓળખાતા પદ્મશ્રી દુલા કાગનો પરિચય ગુજરાતની પ્રજાને આપવાનો હોય શું? દેશ-પરદેશમાં વસતા ગુજરાતીઓમાં પણ ભગતબાપુના નામથી કોઈપણ અપરિચિત હોય? પોતાની મૌલિકવાણીમાં ‘‘કાગવાણી‘ ને આઠ …
સંગ્રહાલયો આપણા ભવ્ય ભૂતકાળનો સમૃદ્ધ, સાંસ્કૃતિક વારસો છે. કોઈ પણ મહાનગરની સંસ્કૃતિ અને સંસ્કારિતાની સાચી ઓળખ ત્યાં આવેલા પુસ્તકાલયો અને મ્યુઝિયમો અર્થાત્ સંગ્રહસ્થાનોની સંખ્યા પરથી મળી શકે. આજે સંગ્રહસ્થાનોનું …