Category: અજાણી વાતો

શ્રીકૃષ્ણનો પંચજન્ય શંખ

પુરાણકાળથી જ ભારતીય સંસ્કૃતિ શંખનું મહત્વ રહ્યું છે.શંખ એ શુભ્રતા અને વિજયનું પ્રતિક માનવામાં આવે છે.સમુદ્રમંથનમાં નીકળેલા ૧૪ રત્નોમાં શંખ પણ એક અમૂલ્ય રત્ન હતું.વિષ્ણુપુરાણમાં કહેવાયું છે કે,શંખએ સમુદ્ર …

ભગવાન રામનું ધનુષ્ય : કોદંડ

રામના ધનુષ્યનું નામ કોદંડ હતું. કોદંડ અર્થાત્ “વાંસમાંથી નિર્મિત”. આ કોદંડ વડે રામે રાવણ સહિત ઘણા અસુરોનો સંહાર કરેલો. કહેવાય છે કે, કોદંડને હાથમાં પકડવાની શક્તિ પણ રામ સિવાય …

અઘોરીઓ અને અઘોરપંથ

અઘોરપંથ એ શૈવ સંપ્રદાયની એક રહસ્યમયી શાખા છે આ અઘોરપંથના એક ઓળખાણ એ છે કે તેઓ કયારેય કશું પણ કોઈનીય પાસે માંગીને નથી ખાતાં. આ લોકોની મુખ્ય વિશેષતા એ …

જયદ્રથ વધની ગાથા

દુર્યોધનની બહેન દુશલાનો પતિ જયદ્રથ સિંધુ દેશનો રાજા હતો. જયદ્રથ પાંડવોની પત્ની દ્રૌપદીનું અપહરણ કરી તેની સાથે બળજબરીથી વિવાહ કરી તેનું અપમાન કરે છે. ભીમ તેનો પીછો કરે છે અને …
error: Content is protected !!