Category: અજાણી વાતો
નાગપૂજા ભારતમાં ઘણા પ્રાચીન કાળથી ચાલી આવે છે, ભારતીય સંસ્કૃતિમાં નાગને દેવતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. શ્રાવણ વદી પાંચમે નાગપંચમીનો તહેવાર આવે છે. બહેનો આ દિવસે “નાગદેવતાની પૂજા કરે …
જગત આખા મા એક અથવા બીજી રીતે સૂર્ય ને માનવામાં આવે છે તો એ આખા જગત નો પુરાતન ધર્મ વૈદિક સંસ્કૃતિ એટલે કે વૈદિક ધર્મ છે. વેદ મા છે …
વાઘા એટલે શું? કોઈ ગુજરાતીને આ પ્રશ્ન પૂછીએ તો તે એવો જવાબ આપશે કે, વાઘા એટલે ભગવાનના કપડાં. ભગવાનના કપડાંને ગુજરાતીમાં વાઘા કહેવાય છે. ભારત અને પાકિસ્તાનને જોડતી બોર્ડરનું …
રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત એક કોઈપણ દેશનું ગૌરવ રજુ કરતા સર્વશ્રેષ્ઠ પ્રતીકો ગણાય છે. આ બન્ને પ્રતીકો જે-તે દેશની આગવી ઓળખ ઉભી કરે છે. જે તે દેશોના વિચારો અને ભાવનાને …
સાતમી સદીમાં ભારતની મુલાકાતે આવેલા ચીની મુસાફર હ્યુ એન સંગે ભારતમાં તે વખતની શિક્ષણપ્રથા અંગે કેટલીક રસિક વિગતો આપી છે. એ ઉપરથી આર્યોની જે શિક્ષણપધ્ધતિ હતી તેનો પ્રવાહ અખંડિત …
ભારતીય સંસ્કૃતિ ભગવાનની સર્વવ્યાપકતામાં માનનારી છે. જડ-ચેતન, ચરાચર સકલસૃષ્ટિમાં તે પરમાત્મ તત્ત્વનો વિલાસ નિહાળે છે અને તેથી જીવનની વિકસન પરંપરામાં તે માત્ર માનવતા સુધી અટકતી નથી, ‘સર્વભૂતહિતે રતાઃ’ એ …
સૂરજ નારાયણ લાંબી માથાકૂટમાં ઊતર્યા વગર રોંઢાવેળાના તપારાને રથના ભંડકિયામાં હજી નાખતા હતા ત્યારે જ એક મહેનતકશ, નરવો ચીભડા જેવો ખેડૂત એના ખેતરના ખળામાં એકાએક ઢળી પડ્યો…અને ખાખી પહેરવેશનો …
‘અહીં ક્યાંય હોટલ ખરી?’ ‘શાની?’ ‘શાની શું ભલા’દમી! આ બગાસાં ખાઇએ છીએ એ નથી જોતા?’ ‘ખાધા કરો…’ ‘પણ શું લેવા? ચાની હોટલ નથી તમારા પાલિતાણામાં?’ ‘ના નથી…’ ‘તો લારી?’ …
કુરુક્ષેત્ર એટલે પાંડવ કૌરવના યુદ્ધનું ઐતિહાસિક સ્થળ. જ્યાં અઢાર દિવસ સુધી મહાભારતનું યુદ્ધ ખેલાયું હતું. કુરુક્ષેત્રનો બીજો અર્થ કજિયા કંકાશનું સ્થળ એવો થાય છે. જૂના કાળે એ કુરુખંડ. કુરુખેત, …
આપણા ભારત જેવા પવિત્ર દેશમાં જુદી જુદી જાતના અનેક ધર્મો અને સંપ્રદાયો છે. દરેક ધર્મોમાં જુદી જુદી રીતે જુદા જુદા વ્રતોનું તથા ઉપવાસનું મહત્વ તથા મહાત્મ્ય છે તથા વ્રતના …
error: Content is protected !!