Category: અજાણી વાતો

બાપુની ખાનદાની

સૂરજ નારાયણ લાંબી માથાકૂટમાં ઊતર્યા વગર રોંઢાવેળાના તપારાને રથના ભંડકિયામાં હજી નાખતા હતા ત્યારે જ એક મહેનતકશ, નરવો ચીભડા જેવો ખેડૂત એના ખેતરના ખળામાં એકાએક ઢળી પડ્યો…અને ખાખી પહેરવેશનો …

રાજવી બહાદુરસિંહજી

‘અહીં ક્યાંય હોટલ ખરી?’ ‘શાની?’ ‘શાની શું ભલા’દમી! આ બગાસાં ખાઇએ છીએ એ નથી જોતા?’ ‘ખાધા કરો…’ ‘પણ શું લેવા? ચાની હોટલ નથી તમારા પાલિતાણામાં?’ ‘ના નથી…’ ‘તો લારી?’ …

કુરુક્ષેત્રની અજાણી અને રસપ્રદ વાતો

કુરુક્ષેત્ર એટલે પાંડવ કૌરવના યુદ્ધનું ઐતિહાસિક સ્થળ. જ્યાં અઢાર દિવસ સુધી મહાભારતનું યુદ્ધ ખેલાયું હતું. કુરુક્ષેત્રનો બીજો અર્થ કજિયા કંકાશનું સ્થળ એવો થાય છે. જૂના કાળે એ કુરુખંડ. કુરુખેત, …

જાગરણ એટલે શું ?

આપણા ભારત જેવા પવિત્ર દેશમાં જુદી જુદી જાતના અનેક ધર્મો અને સંપ્રદાયો છે. દરેક ધર્મોમાં જુદી જુદી રીતે જુદા જુદા વ્રતોનું તથા ઉપવાસનું મહત્વ તથા મહાત્મ્ય છે તથા વ્રતના …

ગાંડીવ -ધનુષ્ય

બહુ જાણીતી વાત છે કે ગાંડીવ એ અર્જુનનું ધનુષ્ય હતું. જેના વડે અર્જુને કુરુક્ષેત્રમાં કૌરવોની અક્ષોહિણીઓ પર બાણોનો વરસાદ વરસાવ્યો હતો.અને આ ધનુષ્ય ધારણ કરવાને કારણે અર્જુન “ગાંડીવધારી” તરીકે …

★ પીરાઇ- એક અધ્યયન ★

પ્રાચીન ભારતમાં વી૨પૂજા હતી. આજથી બે હજાર વર્ષ પહેલા ‘પંચવૃષ્ણિવીર’ ની પૂજા થતી તેના ઐતિહાસિક પુરાવાઓ ઉપલબ્ધ છે. ગીતાના દશમા અધ્યાયમાં ‘વૃષ્ણીનામ વાસુદેવઅસ્મિ’ એમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ આ …

🔔 મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે? 🔔

ભક્તો જ્યારે ભજન-કીર્તન કરે છે ત્યારે પરમાત્માનું સિંહાસન પણ ડોલી ઊઠે છે. ભગવાનને સંગીત ગમે છે. શ્રી કૃષ્ણ પોતે જ વાંસળી વગાડતા હતા અને તેથી ત્રણે લોક ઝૂમી ઊઠ્યા …

ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

દુનીયાના દેશોમાં ભારત જ એવો દેશ છે કે જેની પાસે જીવન જોવાની અલૌકિક દ્રષ્ટિ છે, માનવ જીવનને માંગલ્ય તરફ લઈ જવાની અજોડ ચાવી છે. એ ભારતનું સૌભાગ્ય અને ગૌરવ …

પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન વેદવ્યાસે ભાગવત્‌માં કરેલી આગાહીઓ આજે સાચી પડે છે !

૧. કળિયુગ પૂરો થવા આવતાં ગુરુની ગાદી પચાવી પાડવા માટે શિષ્યો કુકર્મ કરતાં ખચકાશે નહિ. ગુરુ-શિષ્ય પરસ્પર દુશ્મન બનશે. ૨. નોકર શેઠનો અને પુત્ર પિતાનો ઘાત કરશે. આપણે આવા …

મંદિરમાં પ્રભુની આરતી કેમ ઉતારવામાં આવે છે ?

આરતી એ માનવ જીવનને તારતી છે. મંદિરમાં જયારે પુજારી પ્રભુની સન્મુખ આરતી ઉતારતો હોય ત્યારે બધાની નજર પ્રભુની સામે એકચિત્તે ચોંટેલી હોય છે. માનવ મહેરામણ પ્રભુનાં શૃંગાર, પ્રભુના દિવ્ય …
error: Content is protected !!