Category: અજાણી વાતો

સંતની પરિભાષા કઈ? કોને સંત કહેવા?

એકવીસમી સદીમાં જે જમાનામાં આપણે જીવી રહ્યા છીએ એમાં સંતની પરિભાષા કઈ? કોને સંત કહેવા? કોઈ ધોતી પહેરી લે, કુર્તો પહેરી લે, રામનામી રાખી લે, માળા રાખી લે, તિલક …

✍ ગુજરાતનાં અભયારણ્યો પક્ષીઓનું સ્વર્ગ નળસરોવર ✍ 

નળ સરોવર : એક શબ્દ-ચિત્ર અકંપ મૌન કોઈનું  ક્ષિતિજની પાર વિસ્તર્યું ઊભું ઊભું તિમિરનું ઘાસ સૂર્ય ડૂબતો જૂએ હલેસું  હાથ હાલતાં  ન શબ્દ કોઈ ઉદ્ભવે ધૂંવાંફૂવાં  વિચારનાં  ઊડી રહ્યાં …

સુરતના ઐતિહાસિક સ્થળો અને પ્રખ્યાત વાનગીઓ

સુરત એટલે ઉત્સવ સુરત એટલે ઉત્સાહ સુરત એટલે ઉજાણી સુરત એટલે ધૂમ કમાણી સુરત એટલે જાગૃત પ્રજા સુરત એટલે સહેલાણીઓ સુરત એટલે ગુજરાતની વાસ્તવિકતા સુરતના ઐતિહાસિક સ્થળો  ———– કિલ્લો …

ગુજરાતનું ગૌરવ ગીરના સિંહો

દુનિયામાં સિંહના ૨ જ પ્રકાર છે એશિયાટિક લાયન્સ અને આફ્રિકન સિંહો આફ્રિકન સિંહો માટે અલાયદું અભયારણ્ય નથી. આફ્રિકન વન્ય અભયારણ્ય વાઘ સિવાય તામાંમે તમામ પ્રાણીઓ અને વિશાળ …

ગરવો ગઢ ગીરનાર

ગીરી તળેટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી ન્હાવા જાય —- નરસિંહ મહેતા આ પંક્તિમાં ગીરનારની તળેટીનું અદભૂત વર્ણન કરવામાં આવ્યું છે. ગુજરાતને ભારતમાં લાંબામાં લાંબો દરિયા કિનારો તો મળ્યો …

|| રાણી પદ્માવતીનું જૌહર || અને ચિત્તોડગઢ દુર્ગ વિવાહ

જૌહર એટલે સ્ત્રીઓની મૃત્યુને ગળે લગાડવાની લગન જેટલી જ તૈયારી અને રાજપૂત વીરોને કેસરિયા કરવાની લગની!!! જૌહર એ એક પ્રથા છે, આ પ્રથા સામાન્યત: રાજાઓની રાણીઓ અને એ કિલ્લમાં …

કુળદેવી અને કુળદેવતાની ઉપાસનાનું મહત્વ

કુળદેવીની ઉપાસના દરેકે કરવી જ જોઈએ, વહેલું કામ પાર પડે તે માટે ઓળખાણ ધરાવતી વ્યક્તિ દ્વારા કામ કરાવી લઈએ છીએ. તેવી જ રીતે બધા દેવોમાંથી આપણા કુળદેવી કે કુળદેવતા …

પોતાનુ સર્વસ્વ સ્વામીનારાયણ સંપ્રદાયની સેવામા અર્પણ કરનાર ⚜ શ્રી દાદાબાપુ ખાચર ⚜

સમર્થ અને સુપાત્ર સંત ને એક રાજા નુ સમર્પણ ભક્તિ,જ્ઞાન,સમર્પણ ,વિરતા,ધેર્ય,આજ્ઞાપારકતા ના ગુણો થી સજ્જ શ્રી દાદા ખાચરે સહજાનંદ ને પોતાના આત્મીય માન્યા અને સર્વસ્વ સોંપી દિધુ. સાજણ એડા …

🚩 હલ્દીઘાટીના યુદ્ધનાં કેટલાંક રોચક તથ્યો🚩

હલ્દીઘાટીના યુદ્ધ એ કારણે થયું હતું કે —– કારણ કે મહારાણા પ્રતાપે અકબરનું આધિપત્ય સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જયારે તે સમય સુધીમાં રાજસ્થાનના તમામ રાજાઓએ અકબર સમક્ષ આત્મસમર્પણ કર્યું …

અમરજી દિવાન : અણનમ નાગર યોધ્ધો

સૌરાષ્ટ્ર-કાઠિયાવાડની ધરતી પર અનેક એવા મહાન સપૂતો જન્મી ચુક્યા છે, કે જેના ગુણગાન ગાતાં આજે પણ કવિઓ થાકતા નથી. એક એવા જ જાંબાજ યોધ્ધાની વાત કરવી છે જેના વિશેનો …
error: Content is protected !!