Category: અજાણી વાતો
ભારતમાં આમ તો દુનિયાના બહુ ઊંચાઈવાળાં બરફના શિખરો બહુ જૂજ છે. એમાં ખાલી ભારત-ચીનની સરહદે આવેલો માઉન્ટ કાંચનજંગા જે દુનિયામાં ત્રીજા નંબરનું શિખર ગાણય છે તે આવે છે બાકી …
આપણે કાશ્મીર -કાશ્મીર એમ બોલ્યા કરીએ છીએ તે કાશ્મીર શબ્દ શેના પરથી બનેલો છે એ તો જગજાહેર છે કાશ્મીર નામ કશ્યપ ઋષિ પરથી પડેલું છે પણ એમ સીધેસીધું કાશ્મીર …
કાશ્મીર અને એનાં નજીકના ક્ષેત્રો જેવાં કે જમ્મુ અને લડાખ અને આપણે જેણે કાશ્મીર કહીએ છીએ એનું નામ છે કાશ્મીર ખીણ. કાશ્મીર ખીણનાં બે ભાગ છે નોર્થ કાશ્મીર …
શું આ તમે જાણો છો ? કાશ્મીર નામ કોના પરથી પડયું તે!!! કાશ્મીરનો ઉલ્લેખ મહાભારત અને આપણા પ્રાચીન ગ્રંથોમાં થયો છે કારણકે કાશ્મીર નામ કશ્યપ ઋષિના નામ પરથી જ …
કોળાબાનો લગભગ બારેક ગાઉનો અડાબિડ પર્વતોનો પટ્ટો જેમા શેત્રુંજો એટલે કે જૈનો નો પવિત્ર અને પાવન ગણાતો શેત્રુંજય જે પર્વતના દર્શન માત્રથી માનવીના પાપ ધોવાઇ જાય એ પર્વત પણ …
ત્રણસો વરસ પહેલાની આ વાત છે આમતો મેલડી માતાના સ્થાનકો ગામો ગામ આવેલા છે જેમા મંદિર હોય કે મઢ હોય કે પછી વડલો હોય કે વાવ હોય કે પછી …
ભગવાન શ્રીકૃષ્ણ એ હસ્તિનાપુરથી પરત આવ્યા બાદ, કૃષ્ણે પાંડવોને યુદ્ધની તૈયારી કરવા કહ્યું. પાંડવોની વિશાળ સૈન્ય સાત ભાગોમાં વહેંચાયેલી હતી જેમાં દરેક સૈન્યની ટુકડીમાં દ્રુપદ, વિરાટ, ધૃષ્ટધ્રુમ્ન શિખંડી, સાત્યકિ …
મહાભારત ગ્રંથ મુજબ યુદ્ધનાં કુલ વ્યૂહો ગરુડવ્યૂહ ક્રોંચવ્યૂહ શ્યેનવ્યૂહ સુપર્ણ (ગરુડ) વ્યૂહ સારંગ વ્યૂહ સર્પ વ્યૂહ ખડગ સર્પ વ્યૂહ શેષનાગ વ્યૂહ મકર વ્યૂહ કુર્માં (કાચબા ) વ્યૂહ વરાહ વ્યૂહ …
પુરાણોને મનુષ્યના ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું દર્પણ પણ કહેવામાં આવે છે જેમાં મનુષ્ય પોતાના દરેક યુગનો ચહેરો જોઈ શકે છે. આ દર્પણ થકી મનુષ્ય પોતાનો વર્તમાન સુધારીને ભવિષ્યને ઉજ્જવળ …
શ્રી તુંવર વંશમાં શ્રી રામદેવ પીરનો જન્મ રાજસ્થાનમાં પોકરણ ગઢની બાજુમાં ઉંડુ-કાશ્મીર માં તુંવર અજમલજી રાજાના ધરે સંવત ૧૪૬૧ અને ભાદરવા સુદ-૧૧ અગીયારસના દિવસે થયો. વિરમદેવજીનો જન્મ થયો એમની …
error: Content is protected !!