Category: અજાણી વાતો
મિત્રો આ કોઈ સાધરણ મુર્તિ નથીં પણ મેવાડની મહારાણી પ્રેમ દિવાની મીરાંબાઈના બાળપણથી જ સાથે રહેતા ગીરધર ગોપાળની છે જે તેમની સાથે રાખતા…. આ મુર્તિ આપણા ગુજરાતનું લીમડી તાલુકાનું …
સમગ્ર વિશ્વ અત્યારે કોરોના જેવી મહામારી સામે લડત લડી રહ્યુ છે. આ મહામારીનો નાશ કરવા માટે સરકાર , સમાજ અને અનેક ધાર્મિક સંસ્થાઓ યથા શક્તિ પ્રયત્નો કરી લોકોની સેવા …
ભારતવર્ષમાં સૌરાષ્ટ્ર એ સંતો, ભક્તો, સતી અને શુરાઓની ભુમિ રહી છે. રામાનંદ વૈષ્ણવ સંપ્રદાયમાં બેતીયા પરીવારની વિરક્ત ફક્કડ સાધુ પરંપરામાં એક મહાસિધ્ધ મહાત્મા શ્રી ૧૦૦૮ શ્રી ગોવિંદદાસજી મહારાજ થયાં. …
“ગદ્દાર કઈ કોમમાં નથી હોતાં ” “વફાદારી ગળથુથીમાં હોય છે એણે શીખવાડવી નથી પડતી” “મુસ્લિમ હોવું એ કઈ ગુનો નથી એમ તો છત્રપતિ શિવાજી રાજે ભોંસલેની સેનામાં પણ મુસ્લિમ …
ઉઝા કડવા પાટીદારોની મા ભોમ છે. ગુજરાત ભરના કડવા પાટીદારો ઉઝાના વતની છે. કાળક્રમે રસાળ જમીન પર ખેતી કરવા કારણસર કે અન્ય કારણોસર ઘીમે ઘીમે પાટીદારો શરૂઆતમા ઉઝાની આજુબાજુને …
મહાભારતની વાતો જેટલી કરીએ એટલી ઓછી જ પડે !!! ઉપદેશોથી જીવન સાર્થક થાય છે એનું જીવતું જાગતું ઉદાહરણ એટલે મહાભારત !!! મહાભારત વિષે કેટલાંકના મનમાં હજી પણ શંકાઓ -કુશંકાઓ …
શ્યામલા દેવી પરથી એક પર્વતીય સ્થળનું નામ પડયું આ સિમલા. આ શ્યામલા દેવી એ માં કાલીનો જ એક અવતાર ગણાય છે. સીમલા જવાં માટે કાલકાથી જ આ પર્વતીય રસ્તે …
ગામ” એટલે પ્રથમદર્શીય રીતે અમુક લોકોના સમુહનુ એક ઠેકાણે રહેણાક….. ગુજરાતમા અઢાર હજાર જેટલા ગામો છે. માણસ પોતાના સ્વભાવાનુસાર સગવડ વાળી જગ્યાએ નિવાસ કરે છે જેમ કે ફળદ્રુપ જમીન, …
બે દેશોનાં જન્મમાંથી અનેક મુશ્કેલીઓ -વિડંબણાઓ – સરહદીય પ્રશ્નો ઊભાં થતાં જ હોય છે. મહત્વ આનું ધીમે ધીમે ઘટે છે પણ એમાંથી જ જન્મતી હોય છે લાલસાઓ અને મહત્વાકાંક્ષાઓ …
સૌ પ્રથમ રાજપરિવારોએ ગણેશોત્સવને પ્રોત્સાહન આપેલ હતું. કસ્બા ગણપતિના નામે ગણેશ સ્થાપના શિવાજીના માતા જીજાબાઇએ પણ કરેલી.. આ ઉપરાંત અનેક રાજપરિવારો આ ઉત્સવ ઉજવતા હતાં.. પણ તે રાજઘરાના પુરતો …
error: Content is protected !!