Tag: જોરાવરસિંહ જાદવ

દીપ-દીવડાઓની રસપ્રદ વાતો

ધરતીના આંગણે સંસ્કૃતિનું પ્રથમ પરોઢ પાંગર્યું ત્યારથી રાત્રિના ગાઢ અંધકારને ઉલેચતો દીવડો શુભ, કલ્યાણકારી અને શુકનનું પ્રતીક બની રહ્યો છે. આદિકાળમાં માનવી શિકાર માટે દી આખો રખડતો, સંધ્યાટાણે સૂર્યાસ્ત …

કુરુક્ષેત્રની અજાણી અને રસપ્રદ વાતો

કુરુક્ષેત્ર એટલે પાંડવ કૌરવના યુદ્ધનું ઐતિહાસિક સ્થળ. જ્યાં અઢાર દિવસ સુધી મહાભારતનું યુદ્ધ ખેલાયું હતું. કુરુક્ષેત્રનો બીજો અર્થ કજિયા કંકાશનું સ્થળ એવો થાય છે. જૂના કાળે એ કુરુખંડ. કુરુખેત, …

બહુરૂપીઓની રસપ્રદ વાતો

ગુજરાત અને રાજસ્થાનના લોકજીવનમાં મનોરંજનની જે લોકકલાઓ વિકાસ પામી તેમાંની એક કલા બહુરૂપીઓની છે. જૂના જમાનામાં મનોરંજનના માધ્યમો બહુજ મર્યાદિત હતાં ત્યારે બહુરૂપીઓની કળાએ હાસ્યવિનોદના ગમ્મત ગુલાલ દ્વારા લોકજીવનને …

વરસાદના વરતારાની રસપ્રદ વાતો

ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં હજારો વર્ષથી મેઘનો મહિમા ગવાતો આવ્યો છે. કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથિવી સસ્યશાલિની અર્થાત્‌ ૠતુ આવે ત્યારે વરસાદ થજો, પૃથ્વી ધનધાન્યથી છવાઇ રહેજો. વેદમાં આર્યોએ પરજન્ય- …

સૌરાષ્ટ્ર અને તેની સાથે જોડાયેલા પ્રાચીન પરગણાંઓ – 2

સૌરાષ્ટ્રમાં પથરાયેલાં પ્રાચીન પરગણાં અને પંથકો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, લોકજીવન અને લોકસંસ્કૃતિનો સુપેરે પરિચય કરાવે છે. અગાઉ સૌરાષ્ટ્ર, સોરઠ, હાલાર અને ગોહિલવાડ પંથકની વાત કરી. આજે વધુ પંથકોનો પરિચય …

સૌરાષ્ટ્ર અને તેની સાથે જોડાયેલા પ્રાચીન પરગણાંઓ -1

ભારતવર્ષના આંગણે આઝાદીનું સુવર્ણ પ્રભાત ઊગ્યું તે પહેલાની આ વાત છે. સૌરાષ્ટ્રમાં એ સમયે ૨૨૨ જેટલા નાના મોટા રાજ્યો, રિયાસતો અને રજવાડાં હતાં. સરદાર પટેલની રાહબરી નીચે ૧૫ જાન્યુઆરી …

કઠપુતળીની કલા

ભારતમાં વિક્રમ સંવતનો પ્રારંભ કરનાર વીર વિક્રમના એક દરબારી કંક ભાટની જાણીતી કિંવદંતિ છે ઃ કંક ભાટની સ્મૃતિ એટલી સારી હતી કે એક જ વાર સાંભળેલું એને અક્ષરશઃ યાદ …

ઘંટીની કહેવતો અને રસપ્રદ વાતો

ગામડાના કોઠાસૂઝવાળા અભણ માણસોની જીભે લોકવાણીની કેટકેટલી કહેવતો, ઊક્તિઓ, ઉખાણાં રમતાં હોય છે ! એક વર્ષા ભીની સાંજે ડેલી બહાર આવેલી પડેલી માથે બેસીને ભડલી વાક્યોની વાત કરતા હતા …

વણજારાઓની રસપ્રદ વાતો

હું એક જૂની વારતા વાંચી રહ્યો હતો. ઝરૂખામાં બેઠેલી રાણીએ જોયું. વણજારાના વિરાટ કાફલાના ચાલવાથી ઉડતી ધૂળના ગોટા આકાશને આંબી રહ્યા હતા. એની આંખો ઘડીભર તો વિશ્વાસ ન કરી …

ગુજરાતની નૌકાવિધા અને વહાણવટાની રસપ્રદ વાતો

સુરતી જમણ જેટલું જાણીતું એટલાં ત્યાંના ૩ લીટીનાં ખાંયણાં પણ જાણીતાં છે. કહેવાતાં મોટા ખોરડાની દીકરીની વ્યથા કથા રજૂ થઈ છે એવું એક હૃદયસ્પર્શી ખાયણું ઃ ‘મારા બાપે વહાણે …
error: Content is protected !!