Tag: લોક સાહિત્ય

જ્ઞાન-વિજ્ઞાનના ભંડાર સમા ભારતના પ્રાચીનગ્રંથો

દુનિયાના દેશોની વૈજ્ઞાનિક શોધોની વાતો સાંભળીને આપણે હરખઘેલા થઇ જઇએ છીએ પણ પ્રાચીન ભારતવર્ષમાં આપણા ઋષિમુનિઓ અને મનિષીઓ દ્વારા સર્જન પામેલા જ્ઞાનવિજ્ઞાનના ભંડારરસમા સંસ્કૃત ગ્રંથોને નજરઅંદાજ કરવાનું વીસરી જઇએ …

કચ્છીઘોડી લોકનૃત્ય પરંપરાનો ઈતિહાસ

હરિયાળી ધરતી, ડુંગરાની ગાળિયું ને જંગલઝાડિયુંની વચ્ચે ગુજરાતની પ્રકૃતિપરાયણ લોકસંસ્કૃતિ ખીલી છે. લોકસંસ્કૃતિનું એક મહત્ત્વનું અંગ તે એનું લોકસંગીત. લોકસંગીતની સાથે ગીત અને નૃત્ય જોડાયેલાં છે. નિસર્ગના ખોળે વસતી …

લોકજીવનમાં જાણીતી આઠ આપકળાઓ, કોઠાસૂઝથી જ શીખી શકાય છે

જૂના કાળે કલા, સંસ્કાર અને સંસ્કૃતિનું ધામ ગણાતા ભારત વર્ષમાં ૧૪ વિદ્યાઓ, સ્ત્રીઓ માટે ૬૪ કલાઓ અને પુરુષો માટે ૭૨ કલાઓ હતી, જે સંસ્કૃત સમાજના માનવીઓએ શીખવી પડતી. આ …

ગામડાંઓની ભજનમંડળી ઓનો રસપ્રદ ઇતિહાસ

આપણે આદરપૂર્વક અને માતૃભાષા કહીને ગૌરવ લઈએ છીએ એ ગુજરાતી ભાષાના અગણિત શબ્દો અનેક અર્થોની છાયા ધરાવે છે. એ જાણવું હોય તો આપણે ગોંડળના પૂર્વ સાહિત્યપ્રેમી રાજવી ભગવતસિંહજીએ તૈયાર …

જૂના જમાનામાં કાઠિયાવાડમાં ધરમની માનેલી બહેનનું કાપડું કેવી રીતે કરાતું !

લોકભાષાની લીલુડી વાડીમાં કહેવતોરૂપી રંગબેરંગી ફૂલડા ખીલેલા જોઈ શકાય છે. એમાંની લોકહૈયે ને હોઠે રમતી તો કહેવત ‘ધરમની ગાયના દાંત ન જોવાય‘ ‘ફલાણા ભાઈ તો ધરમનો થાંભલો છે !’ …

પાળિયો ન હોય એ ગામમાં ઓખામંડળના વાઘેરો પાણી અગરાજ કરતા

સાતમી સદીથી સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલા ઓખામંડળમાં વસેલી વાઘેર પ્રજાની સંસ્કૃતિમાં ગ્રીસની, આસીરીઆની, સ્કીધીયાની, ઈરાન અને સિંધની સંસ્કૃતિની ઝીણીપાતળી છાયાનાં દર્શન થાય છે. વાઘેર પ્રજાનો પોતાનો આગવો કોઇ ધર્મ હોય …

સૌરાષ્ટ્રના રાજવીઓના સમયની શાહી બગીઓ

લોકજીવનમાં આવેલા ઝડપી પરિવર્તનને ધ્યાનમાં લઇને કોઇ લોકકવિએ નિઃસાસો નાખતાં કહ્યું છે કે ઃ ગયા ઘોડા ગઇ હાવળ્યો ગયાં સોનેરી રાજ, મોટર-ખટારા માંડવે કરતાં ભોં ભોં અવાજ. આજે તો …

પાન ખાવાની ભારતીય પરંપરાનો અજાણ્યો અને રોચક ઇતિહાસ

ભાષાનું ઘરેણું ગણાતી કહેવતો લોકજીવનના અનુભવમૂલક જ્ઞાનનો ભર્યો ભંડાર ગણાય છે, જેમ કેઃ નાર, ચોર ને ચાકર ત્રણ કાચા ભલા; પાન, પટેલ ને પ્રધાન ત્રણ પાકા ભલા. નાગરો માટેની …

વિષકન્યાનો અજાણ્યો ઇતિહાસ

લોકકંઠે રમતી બહુ જાણીતી કહેવત ઃ ‘ઝેરના પારખાં નાં હોય’ ઝેર એટલે વિષ. મહાદેવ શંકર વિષધારી કહેવાય છે. સમુદ્રમંથન વખતે તેમાંથી હળાહળ નીકળ્યું હતું, નેે શંકર પોતાના કંઠમાં રાખ્યું …

સિંધમાંથી આવીને સૌરાષ્ટ્રમાં વસેલી એક વિશિષ્ટ કોમ ઃ નટડા

અરબી સમુદ્ર અહર્નિશ જેના પગ પખાળે છે એવું સોહામણું સૌરાષ્ટ્ર ૧૬૦૦ કી.મી. લાંબો સાગરકાંઠો ધરાવે છે. આ સાગરકાંઠેથી સૌરાષ્ટ્રમાં અનેક સમુદ્રખેડુ જાતિઓ આવી. ક્ષત્રિયો આવ્યા. મેર, કાઠી અને આયરો …
error: Content is protected !!