Tag: લોક સાહિત્ય
પીંગળશીભાઈ ગઢવી સુપ્રસિદ્ધ કવિ, લેખક અને કલાકાર – કંઠ, કહેણી અને કલમ જેનામાં ત્રિવેણી સંગમ થઈને વહે છે, જેણે પંદર-સોગ કવિતા વાર્તાના ગ્રંથોની ગુજરાતને ભેટ આપી છે તેવા શ્રી …
મેઘાવી કંઠના ગાયક શ્રી મેરૂભા ગઢવીનો જન્મ સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ દ્વારા લોકસાહિત્યના સંસ્કાર ચેતાવનારા છત્રાવા ગામના લોકસાહિત્યના આરાધક પિતા મેઘાણંદ ગઢવી લીલા શાખાના ચારણને ખોરડે માતા શેણીબાઈની કૂખે સંવત ૧૯૬૨ના …
ગુજરાતનો સુતરાઉ, ઊની અને રેશમી વસ્ત્રવણાટ ઉદ્યોગ હજારો વર્ષ જૂનો છે. મહાભારતમાં, યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે તેમને જુદા જુદા દેશ તરફથી જે ભેટો મોકલવામાં આવી તેમાં પશ્ચિમ ભારતના ભરુકચ્છવાસીઓ …
મેધાવી કંઠના સુપ્રસિદ્ધ વાર્તાકાર મેઘાણંદ ગઢવીનો જન્મ ઘેડ વિસ્તારના છત્રાવા ગામે ચારણ જ્ઞાતિની લીલા શાખના ખેંગાર ગઢવીને ત્યાં સંવત ૧૯૧૮માં થયો હતો. લોકસાહિત્યના ક્ષેત્રમાં “લોકવાર્તા” આગવું સ્થાન ધરાવે છે. …
કાઠિયાવાડમાં એક કહેવત જાણીતી છે ‘લીધું લાકડું ને કીધું મેરાયું.’ અર્થાત્ – નાની વાતને મોટું સ્વરૃપ આપવું. વ્યવહારકુશળ બનીને વાતનો ત્વરિત નિર્ણય કરવો – પણ આ મેરાયું એટલે શું …
સૌરાષ્ટ્ર, કચ્છની પથરાળ ભોમકાનું લોકસાહિત્ય પણ ત્યાંના મનેખ જેવું પાણીદાર છે. ભાતીગળ છે. અનેક પ્રકારો અને વિશેષતાઓથી વીંટળાયેલું છે. ચાર ચરણના પાંખાળા દૂહા કે પછી સોરઠા, છકડિયા ને સમસ્યાઓ …
ભારતીય સંસ્કૃતિમાં માંગલિક પ્રતીક તરીકે કળશ અને લોટાનું સ્થાન અતિમહત્તવનું મનાય છે. વિવિધ સંસ્કારોમાં જન્મથી લઈને મૃત્યુપર્યંત કળશ જનજીવનનું મહત્તવનું અંગ રહ્યો છે. આસોપાલવના પાંદડાં અને રંગબેરંગી ફૂલોથી શણગારેલો …
ગુજરાતમાં, વિશેષતઃ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વસતી લોકજાતિઓ કેટલી ખુશનશીબ છે ? એમની પાસે લોકસંસ્કૃતિની ભાતીગળ અને ભવ્યાતિભવ્ય વિરાસતનો વૈભવવંતો વારસો છે. એનો જોટો જગતભરમાં આજેય જડવો મુશ્કેલ છે. પ્રકૃતિની …
‘‘ઘર વખાણિયે બારથી ને ઓરડો વખાણિયે છત, મહેમાન વખાણિયે વેશથી, રૂપ વખાણિયે જત’’ લોકસાહિત્યના કીમતી કણ જેવો બે પંક્તિનો દુહો લોકજીવનની, લોકકલાની લોકસંસ્કાર અને લોકસંસ્કૃતિની ઘણીબધી વાતું કહી જાય …
આજે તો આપણે ર૧મી સદીમાં ઉડ્ડયન કરી રહ્યા છીએ. ઝડપી સાધનોમાં જળ, સ્થળ અને અવકાશમાં ઉડવા સુધી વિકાસની હરણફાળ ભરી છે પણ વેદકાળમાં, હડપ્પન સંસ્કૃતિના સમયમાં, રામાયણ અને મહાભારતના …