Tag: લોક સાહિત્ય

લોકસંસ્કૃતિ અને ભવાઈનું છડીદાર લોકવાદ્ય : ભૂંગળ

આપણું પરંપરાગત લોકવાદ્ય ભૂંગળ ભવાઈ સાથે જોડાયેલું છે. એમ કહેવાય છે કે અસાઇત ઠાકરે 13મી સદીમાં ભૂંગળ વગાડી પોતાના લખેલા ભવાઈ વેશો ભજવીને પ્રચાર કર્યો હતો. આજે પણ ભૂંગળ …

પીંગળશીભાઈ મેધાણંદભાઈ ગઢવી (લીલા)

પીંગળશીભાઈ ગઢવી સુપ્રસિદ્ધ કવિ, લેખક અને કલાકાર – કંઠ, કહેણી અને કલમ જેનામાં ત્રિવેણી સંગમ થઈને વહે છે, જેણે પંદર-સોગ કવિતા વાર્તાના ગ્રંથોની ગુજરાતને ભેટ આપી છે તેવા શ્રી …

કંઠ કહેણીના મશાલચી : મેરૂભા ગઢવી (લીલા)

મેઘાવી કંઠના ગાયક શ્રી મેરૂભા ગઢવીનો જન્મ સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ દ્વારા લોકસાહિત્યના સંસ્કાર ચેતાવનારા છત્રાવા ગામના લોકસાહિત્યના આરાધક પિતા મેઘાણંદ ગઢવી લીલા શાખાના ચારણને ખોરડે માતા શેણીબાઈની કૂખે સંવત ૧૯૬૨ના …

મધ્યકાલીન ગુજરાતનાં ભાતીગળ વસ્ત્રોની જાતો, ભાતો, રંગ અને રૂપાંકનો

ગુજરાતનો સુતરાઉ, ઊની અને રેશમી વસ્ત્રવણાટ ઉદ્યોગ હજારો વર્ષ જૂનો છે. મહાભારતમાં, યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે તેમને જુદા જુદા દેશ તરફથી જે ભેટો મોકલવામાં આવી તેમાં પશ્ચિમ ભારતના ભરુકચ્છવાસીઓ …

લોક સાહિત્યના કલાધરઃ શ્રી મેઘાણંદ ગઢવી

મેધાવી કંઠના સુપ્રસિદ્ધ વાર્તાકાર મેઘાણંદ ગઢવીનો જન્મ ઘેડ વિસ્તારના છત્રાવા ગામે ચારણ જ્ઞાતિની લીલા શાખના ખેંગાર ગઢવીને ત્યાં સંવત ૧૯૧૮માં થયો હતો. લોકસાહિત્યના ક્ષેત્રમાં “લોકવાર્તા” આગવું સ્થાન ધરાવે છે. …

કૃષિ અને ગોપસંસ્કૃતિમાંથી સાવ વીસરાઈ ગયેલું પાંચ હજાર વર્ષ પુરાણું દિવાળીના અવસરના મેર-મેરાયું

કાઠિયાવાડમાં એક કહેવત જાણીતી છે ‘લીધું લાકડું ને કીધું મેરાયું.’ અર્થાત્ – નાની વાતને મોટું સ્વરૃપ આપવું. વ્યવહારકુશળ બનીને વાતનો ત્વરિત નિર્ણય કરવો – પણ આ મેરાયું એટલે શું …

લોકસાહિત્યમાં દુહા અને કહેવતોમાં સચવાયેલાં નગરો અને સ્થળનામો

સૌરાષ્ટ્ર, કચ્છની પથરાળ ભોમકાનું લોકસાહિત્ય પણ ત્યાંના મનેખ જેવું પાણીદાર છે. ભાતીગળ છે. અનેક પ્રકારો અને વિશેષતાઓથી વીંટળાયેલું છે. ચાર ચરણના પાંખાળા દૂહા કે પછી સોરઠા, છકડિયા ને સમસ્યાઓ …

ભારતીય સંસ્કૃતિના માંગલિક પ્રતીક સમા કળશ અને લોટા

ભારતીય સંસ્કૃતિમાં માંગલિક પ્રતીક તરીકે કળશ અને લોટાનું સ્થાન અતિમહત્તવનું મનાય છે. વિવિધ સંસ્કારોમાં જન્મથી લઈને મૃત્યુપર્યંત કળશ જનજીવનનું મહત્તવનું અંગ રહ્યો છે. આસોપાલવના પાંદડાં અને રંગબેરંગી ફૂલોથી શણગારેલો …

લોકસંસ્કૃતિમાંથી લુપ્ત થતાં ઉપસ્કરણો

ગુજરાતમાં, વિશેષતઃ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વસતી લોકજાતિઓ કેટલી ખુશનશીબ છે ? એમની પાસે લોકસંસ્કૃતિની ભાતીગળ અને ભવ્યાતિભવ્ય વિરાસતનો વૈભવવંતો વારસો છે. એનો જોટો જગતભરમાં આજેય જડવો મુશ્કેલ છે. પ્રકૃતિની …

જૂનાકાળે ગ્રામ્ય ઘરો ના સૌંદર્ય શણગારની રસપ્રદ વાતો

‘‘ઘર વખાણિયે બારથી ને ઓરડો વખાણિયે છત, મહેમાન વખાણિયે વેશથી, રૂપ વખાણિયે જત’’ લોકસાહિત્યના કીમતી કણ જેવો બે પંક્તિનો દુહો લોકજીવનની, લોકકલાની લોકસંસ્કાર અને લોકસંસ્કૃતિની ઘણીબધી વાતું કહી જાય …
error: Content is protected !!