Tag: મંદિર

કોણાર્ક સૂર્યમંદિર — ઓરિસ્સા

જિંદગીમાં લહાવો લેવાનો વખત બહુજ જુજ આવે છે એ કયારેક અંગત પણ હોય કે ક્યારેક કોઈ સારી જગ્યા જોવાનો હોય !!! મારી ઘણી જ તમન્ના હતી કે હું કોનાર્કનું …

હબાય ડુંગરમાં આવેલ રામદેવ પીરની પ્રાગટ્ય ગાથા

ધજા દેખી ધણી સાંભરે દેવળ દેખી દુઃખ જાય, દર્શન કરતા રામાપીરના પંડના પાપ મટી જાય.. કચ્છમાં હબો ડુંગર ( એટલે હબાય ટેકરી ) ડુંગરની હાર માળા આવેલી છે. આ …

પ્રથમ સ્વયંભુ ગણપતિ – શ્રી ત્રિનેત્ર ગણેશજી (રણથંભોર -રાજસ્થાન) 

ભારતમાં જો કોઈ સૌ પ્રથમ ગણેશ મંદિર બન્યું હોય તો તે છે ——-રણથંભોરનું ત્રિનેત્ર ગણેશ મંદિર રણથંભોર એનાં સાહસ અને શૌર્ય માટે જાણીતું છે. આનો કિલ્લો અદ્ભુત છે અને …

શ્રી જ્વાલાદેવી મંદિર – કાંગડા (હિમાચલ)

જ્વાલાદેવી મંદિર માંની ૫૧ શક્તિપીઠોમાનું એક છે. શક્તિપીઠ એ જગ્યા છે જ્યાં માં સતીનાં દેહ ત્યાગ પછી ભગવાન વિષ્ણુનાં ચક્ર દ્વારા માં સતીનાં અંગો કપાઈને પડયાં હતાં. આખાં ભારતવર્ષમાં …

શ્રી લિંગરાજ મંદિર – ભુવનેશ્વરનો ઈતિહાસ 

લિંગરાજ મંદિર ભગવાન હરિહરને સમર્પિત એક હિંદુ મંદિર છે. જે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનું જ એક રૂપ છે. આ મંદિર પૂર્વી ભારતીય રાજ્ય ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં સ્થિત છે …

અંગ્રેજ દ્વારા પુનઃનિર્મિત ભારતનું એક માત્ર મંદિર – શ્રીબૈજનાથ મહાદેવ

હિન્દુ સંસ્કૃતિ અત્યંત પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે અને હજી સુધી અડિખમ ટકી રહી છે. જ્યારે તેની સહજીવી અમુક સંસ્કૃતિઓ આજે પૂર્ણપણે વિનાશ પામી છે. જેમ કે,ઇજિપ્ત-મિસરની સંસ્કૃતિ…! હિન્દુ સંસ્કૃતિ …

શ્રી દક્ષિણેશ્વર કાલી માતા મંદિર – કોલકત્તા

કોલકતામાં માં કાલીમાતાનું સૌથી મોટું મંદિર દક્ષિણેશ્વર કાલીના નામે પ્રસિદ્ધ છે. જે હુગલી (ગંગાનું બીજું નામ) નદીના તટ પર બેલુર મઠની પાસે સ્થિત છે. એ બંગાળીઓમાં અડ્યાત્મનું પ્રમુખ કેન્દ્ર …

કુતુબમિનાર થી પણ ઊંચું છે આ મંદિર ૨૦૦ ફૂટની ઊંચાઈ પર બિરાજમાન છે ૫૧ ફૂટના હનુમાનજી

અત્યારે અયોધ્યામાં રામમંદિર બાંધવાની વાત ચાલી રહી છે તો આ પણ એક સચ્ચાઈ જાણી લો. જે જાણવું તમારાં સૌ માટે આવશ્યક છે. આ ખરેખર સાચું છે. એના વિષે કોઈનું …

શ્રી શનિદેવ મંદિર હાથલાનો સંપૂર્ણ ઇતિહાસ

ભાણવડ તાલુકો તો એક ઐતિહાસિક મહત્વ ઘરાવતો તાલુકો છે. ઘણીવાર વર્ષો સુઘી એકજ સ્થળમાં રહેવા છતાં આસપાસના સ્થળો વિશેનું આપણું જ્ઞાન સીમિત હોય છે, જેનો અહેસાસ ઘણા ને ઘણી …

ભારતનું સૌથી પ્રાચીન જીવંત હિંદુ મંદિર- માતા મુંડેશ્વરી મંદિર

કૈમૂરની વિરાસત ગૌરવશાળી બિહાર ખાતે આવેલા સૌથી જીવંત ક્ષેત્રોમાંથી એક છે. કૈમૂરની સમતલ ભૂમિ હરિયાળી અને ઉપજાઉ જલોઢ ભૂમિ છે, જ્યારે પઠારી ક્ષેત્ર પર્વતીય છે. કર્મનાશા, દુર્ગાવતી અને કુદરા …
error: Content is protected !!