Tag: પાળિયા કથા
ભારતમા વિભિન્ન જીલ્લાઓમા નાગદેવતાની પૂજા થતી જોવા મળે છે. એમા ગુજરાતમા અને સૌરાષ્ટ્રમા નાગપુજા ના કેટલાક જુના જાણીતા સ્થાનકો આવેલાં છે. ભુજંગ નાગ ભુજિયા ડુંગર પર એક હાજર વર્ષ …
આપણે જેઠીજી ઝાલા રાતી દેવડી અને ૧૯ વણઝારીઓ ની વાત આપડા ગ્રુપમાં કરી હતી પણ આ વાત ઢોલ વગાડનાર ઢોલી ની બાવડામાં બળ પુરનારાની ખાંભીની છે ઘટના વાર્તા એજ …
સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત અને શુરાની ભૂમિ કહેવાય છે આ ધરતી પર અનેક વિરપુરૂષો પાક્યા છે જેણે દેશ અને ધર્મ માટે પોતાના દેહના બલિદાન પણ આપ્યાં છે, શહદતોની વણઝાર …
સૌરાષ્ટ્રમાં ગામેગામ ઘર પર જેટલા નળીયા નથી એથીયે વધારે પાળીયા પાદરમા પથરાણા છે ને એક એક પાળીયે ઇતિહાસ ની કથાઓ વેરાયેલી પડી છે. આવી લોકકથાઓ ઊપર અનેક વર્ષો ની …
સોરઠ દેશ સોહામણો ગઢ જુનો વિખ્યાત સંત શુરા સતીઓ નીપજાવતી આ ધરતીની અમીરાત ગૌરક્ષકના ઉતમ ઊદારણ જોવા હોયતો તો સોરઠ ધરાની ખાંભીઓ અને પાળીયાઓ જુઓ એટલે આપોઆપ એક વિર …
આજે એક બહુ જાણીતી કથા કે જેને, ‘સૌરાષ્ટ્રની રસધાર‘ માં ઝવેરચંદ મેઘાણીએ ‘ચાંપરાજ વાળો‘ શીર્ષકથી વાર્તા આપી તેમાં આવતી જોગડા ઢોલીની વાત કહેવી છે. ઈ.સ.ની ચૌદમી સદીમાં જેતપુરમાં વાળા …
સંવત ૧૯૩૫ થી૧૯૪૦ના અરસામા જામનગર પાસે આવેલ જુનાનાગ ના ગામે તંત્ર વિદ્યા મા બળવાન દાના દાદા રાઠોડ થઈ ગયેલ. તે વખતે જામનગર ની ગાદીએ જામ વિભાજી રાજ કરતા હતા. …
સૌરાષ્ટ્રની ધરતી સંતો અને સમર્પણ માટે સુખ્યાત છે, એમ વટ, વચન અને ટેક અર્થે ખેલાયેલાં બહારવટા માટે પણ જાણીતી છે. આ બહારવટાની સમાંતરે ફૂટી નીકળેલા લૂંટારું ધાડાઓએ કરેલી લૂંટફાટની …
આ પાળીયા વેલાદાદાના નામથી વેલાણી તથા વાલાદાદાના નામથી વાસાણી પરીવાર તરીકે પ્રખ્યાત થયો. એમ કેહવાય છે કે વેલાદાદાને એક બહેન હતા રગાઇ જેમના પુત્ર વેલાબાપા અને પુત્રી સતી માનબાઇ …
ઓખાની ખડકાળ ધરતી માથે ઊંટકંડા કંટારાના શણગારે શોભતી કાઠી ધરતી માથે અર્જુનને ય માનવતાકતનો પરચો કાબા લોકોએ આપી દિધો ને ગવાયુ કાબે અર્જુન લુટીયો! એ કાબા કારા અને મોડાની …
error: Content is protected !!