Tag: જોરાવરસિંહ જાદવ

લોકવાણીમાં હોકાની રસપ્રદ વાતો

જૂના જમાનામાં અમારા ગામડા ગામમાં ચૉરાની રાંગમાં રામલીલા અને ભવાઈ ભજવાતી એમાં આપજોડિયા પાંચકડાં રજૂ થતાં. નજરે નિહાળેલી ઘટનાના જોડકણાં ને દૂહાય રમતા મૂકાતા. ઇ ટાણે બાઘુભા બાપુ ચૉરા …

લોકવાણીમાં ગાય સાથે જોડાયેલી કહેવતો

કૃષિ સંસ્કૃતિમાં આ ચાર ચીજો અત્યંત આદરણીય ગણાઈ છે. એની એક લોકોકિત કહેવાય છે ઃ દૂધ તો ગાયકા ઓર દૂધ કાયકા પૂત (પુત્ર) તો ગાય કા ઓર પૂત કાયકા …

કાઠિયાણીનો સાત પાણીનો રોટલો અને એક પાણીનું શાક

સૌરાષ્ટ્ર જૂના વખતમાં કાઠિયાવાડ તરીકે ઓળખાતું. પંજાબમાં એક કાળે વસતા કાઠીઓ ૧૧થી ૧૪મી સદી દરમ્યાન સિંધમાંથી કચ્છમાં અને કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા. કદાવર અને જોરૂકા ગણાતા કાઠીઓ ઘોડલા ઘુમાવતા ને …

લોકજીવનમાં નાગપૂજા અને નાગજાતિઓ

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકજીવનમાં લોકદેવતાઓની પૂજાના જે પ્રકારો જોવા મળે છે તેમાં નાગપૂજાની પરંપરા ઘણી પ્રાચીન મનાય છે. આદિકાળથી નાગને ભય અને આશ્ચર્યનું પ્રતીક માનવામાં આવ્યું છે. શેષનાગને …

૨૦૦ વર્ષ પૂર્વેની ગામઠી ધૂળિયા નિશાળો અને સૌરાષ્ટ્રની શિક્ષણપદ્ધતિ

આપણે ત્યાં બહુ જાણીતી કહેવત છે ઃ ‘ઠોઠ નિશાળિયો ને વતરણાં ઝાઝા’. કામ કરવાની અનિચ્છાવાળો અનેક બહાના શોધે કે અણઆવડતવાળો ઝાઝો દેખાડો કરે એને માટે આ કહેવત પ્રયોજાય છે. …

કાઠિયાવાડની મહેમાનગતિ

લોકજીભે રમતી બહુ જાણીતી કહેવતઃ ‘આભ અને ગાભ એને થોડું જ કોઈ જાણી શક્યું છે? આથમણા આભીમાં કાળાંડિબાંગ વાદળાંનું કટક ચડી આવે પણ ઈ વરસશે કે વરસ્યા વિના વહ્યાં …

આજે વિસરાઈ ગયેલું પ્રાચીન ભારતીય મનોરંજન- મલ્લકુસ્તી

ભારતીય સંસ્કૃતિમાં ૧૪ વિધા, ૬૪ કળા અને વિવિધ પ્રકારના મનોરંજનો મહત્તવનું સ્થાન ધરાવે છે. આપણે ત્યાં જોવા મળતાં પ્રાચીન મનોરંજનોને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય. ૧. શારીરિક, ૨. માનસિક અને …

કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો

મહાસાગરમાં ડૂબકી દેનારા મરજીવાની મુઠ્ઠીઓ શંખ, છીપલાં, કોડીઓ અને મુલ્યવાન મોતીડાંથી ભરાઈ જાય છે એમ લોકસાગરની લ્હેરોની સેલગાહ કરતો કોઈ સંશોધક મરજીવો કોઠાસૂઝવાળા ‘લોક’-ના હૈયાકપાટ કને પહોંચીને એને ઉઘડાવી …

વૃક્ષ, વનસ્પતિ અને પશુપક્ષીઓ દ્વારા મળતી વરસાદના વરતારાની રસપ્રદ વાતો

ભારતમાં વર્ષાવિજ્ઞાનનો વિકાસ તો થોડાં વરસોથી થયો. એના પૂર્વે પ્રકૃતિનું પરિવર્તન, વૃક્ષ, વનસ્પતિ, વાદળ,પવન, પશુપક્ષીઓ અને જીવજંતુઓની ચેષ્ટાઓ પરથી વરસાદના વરતારા કરવાની વિદ્યા પ્રકૃતિના ખોળે વસનારા ૠષિમુનિઓ અને કોઠાસૂઝવાળા …

પ્રાચીન ભારતીય સૌંદર્યપ્રસાધનોની રસપ્રદ વાતો

ભારતવર્ષ પાસે હજારો વર્ષ પુરાણી ૧૪ વિદ્યા, ૬૪ કલા અને પ્રાકૃતિક સૌંદર્ય પ્રસાધનોની એક વિરાસત હતી. ઈશ્વરે આપેલી કામણગારી કાયાને નિખારવા માટે નારીના ૧૨ આભરણ (સૌંદર્ય પ્રસાધનો) અને ૧૬ …
error: Content is protected !!