Tag: જોરાવરસિંહ જાદવ

સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતીના ગામડાંઓનું લોકજીવન આજે ઝડપી વિકાસના કેડે ચડીને યંત્રયુગની આંધિમાં ઉડાઉડ કરી રહ્યું છે. જૂના કાળે ભાંડ, ભવાયા, વાદી- મદારી, નટ- બજાણિયા, રાવણહથ્થાવાળા અને રામલીલા …

ભૂત-પલિતનું કમઠાણ છે શું? વાંચો એની રસપ્રદ વાતો

લોકવાણીમાં રમતી એક કહેવત રોજબરોજ સાંભળીએ છીએ ‘ભૂત મરે ને પલિત જાગે.’ આપણે કોઈ દિવસ વિચાર્યું છે કે આ ભૂત અને પલિત છે શું? ભૂતથી ભય પામીને લોકહૈયાં પર …

સાંગામાચી માથે બેસીને ડાકવાદન કરતા રાવળ-જોગીઓ

એમ કહેવાય છે કે ધરતીનું મંડાણ થયું તે દિ’થી શક્તિપૂજા થતી આવી છે. કણમાંથી મણ અનાજ આપનારી ધરતીમાં કોઈ શક્તિ છે. કોઈ વિલસતું પરમ ચેતનતત્ત્વ છે તે અનેકવિધ સ્વરૂપે …

જૂના કાળે લગ્નપ્રસંગે વેલ્ય જોડીને જાનમાં જવાના રિવાજની વિસરાય ગયેલી વાતો

દિવાળીનું સપરમું પરબ રૂમઝૂમ કરતું વહી જાય, કારતક સુદ અગિયારસના તુલસીવિવાહનો લોકોત્સવ ઉજવાઈ જાય તી કેડ્યે લોકજીવનમાં વિવાડો ઉમટી પડે. ઢોલીડાના ઢોલ ધડૂકવા માંડે, શરણાયુંના સૂર વાતાવરણમાં નવો ઉછરંગ …

લોકજીવનમાંથી નીપજેલ લોકસંગીતની રસપ્રદ વાતો

લોકવિદ્યાના મહત્ત્વના અંગોમાં લોકસાહિત્યની સાથે લોકસંગીતનો સમાવેશ થાય છે. લોકસંગીતનો વિનિયોગ ગીત અને નૃત્યમાં થાય છે. ગુજરાતમાં મેઘાણીભાઈથી માંડીને આજપર્યંત લોકસાહિત્યનું સંશોધન, સંપાદન અને વિવેચન થતું આવ્યું છે પણ …

વૈદિકકાળની સર્પવિદ્યાની રસપ્રદ વાતો

ભારતીય પૂજાના પ્રકારોમાં નાગપૂજા અત્યંત પ્રાચીન ગણાય છે. આ નાગપૂજાની પરંપરાનું પગેરું છેક વેદકાળથી પણ આગળ જાય છે. શ્રી પી.જી. દેવરસ લખે છે કે વેદોના સમય પહેલાં પણ ભારતમાં …

નારી, કેરી ને આંબલી દીઠતાવેંત જ માણસની દાઢ ગળવા માંડે છે

ગોપ સંસ્કૃતિના વારસદાર સૌરાષ્ટ્રના ભરવાડો તરણેતરીઆ મેળામાં કે ગોકળ આઠમના વારપરબે હુડારાસ રમતા ગાય છે: સોનાની સાંકળે બાંધ્યો હિંચોળો આંબાની ડાળ રૂપાનાં કડાં ચાર વા’લો મારો હીંચકે રે આંબાની …

ગુજરાતના વણિકોને ‘શાહ’નો શિરપાવ શી રીતે મળ્યો ?

જૂના કાળે વિવિધ વરણના રહેઠાણ કે મહોલ્લા, વાડા, પાડા કે પોળોના નામે ઓળખાતા ૮૪ શાખમાં વહેંચાયેલા વાણિયાવાડાની ઓળખ લોકવાણીમાં આ રીતે અપાતી ઃ ‘નાજુક નાર ને ઘરેણાં ભારી, કાલી …

કામરુ (આસામ) દેશની નાગવિદ્યાનો રસપ્રદ ઇતિહાસ

મોરલીના મઘુરા સ્વરે ફણિધર નાગને નચાવનાર ગારુડી (મદારી) મૂળે તો ભેરિયા ગારુડીના ચેલાના વંશજો ગણાય છે, પણ હકીકતે આ ભેરિયો ગારુડી જન્મે કંઈ મદારી નહોતો. એ તો હતો જેસલમેરના …

શાકભાજીની કહેવતોનો ઈસ્કોતરો

કહેવત છે ‘દુબળો જેઠ દિયરમાં લેખાય.’ જેમ સોળ શણગાર નારીના રૃપને નિખાર આપે છે એમ કહેવત ભાષાને શણગારે છે. કહેવત લોકબોલીનું સૌંદર્ય વધારે છે. ભાષાને સમૃદ્ધ કરે છે. વિશ્વની …
error: Content is protected !!