Tag: જોરાવરસિંહ જાદવ

વરુણ દેવ અને સાગરપૂજનની પ્રાચીન પરંપરા

વર્ષાૠતુમાં આકાશમાંથી અનરાધાર વરસતું જળ જ જગતના જીવમાત્રને જીવાડે છે. આ જળના દેવતા વરુણ ગણાય છે. વરુણના અનેક અર્થો પ્રાચીન સાહિત્યમાંથી સાંપડે છે. વરુણ એટલે અથર્વવેદનો એક ૠષિ, રાત્રીનો …

નગારા નો ઇતિહાસ

ઝવેરચંદ મેઘાણીની ‘મનસાગરો’ નામની લોકવારતામાં યુદ્ધની તૈયારીનું વર્ણન મળે છે ઃ ‘મનસાગરે રાજાને જાણ કરી. રાજાએ તો હાકલ કરી કે ‘હાં થાય નગારે ઘાવ! રથ, રેંકડા, ડેરા, તંબૂ, દૂઠ, …

ભમ્મરિયા ભાલાની રસપ્રદ વાતો

‘પરકમ્મા પુસ્તકના પાના પર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે ‘બંદૂકો આવી અને બહાદૂરો રડયા.’ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ કે કાઠિયાવાડના શૂરવીરો બંદૂકની ગોળીઓની રમઝટથી નહીં પણ પોતાના બળુકા હાથમાં રમતી …

પ્રાચીન ભારતીય વિદ્યાઓની રસપ્રદ વાતો

સને૧૯૬૨ના વર્ષની વાત આજેય મારી સ્મૃતિમાં એવી ને એવી લીલીછમ છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિષય સાથે કોલેજ કાળનું ભણતર પૂરું થયું ન થયું ત્યાં તો અમારા કારડીઆ જ્ઞાતિમાંથી ઓશિયાળા …

તસ્કરવિદ્યાનું શાસ્ત્ર અને કળા

૧. બૌરી જાતિના ચોરનો કાંટો, ૨. બેરડ જાતિના ચોરોનું ખાતરિયુ, ૩. ચોરી પ્રસંગે સાથે રખાતો છરો, ૪. ભટકતી જાતિના ચોરોનું ખાતરિયુ, ૫. ગુજરાતના કોળી અને વાઘરી, ૬. બેરડ જાતિના …

માનવીની નાત-જાત, ધંધા અને ગામની ઓળખ આપતી- અટકો

ભારત ભાતીગળ સંસ્કૃતિ અને અપાર પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતો દુનિયાનો એક અજાયબીભર્યો દેશ છે. આ દેશમાં કેટકેટલા ધર્મો, દેવો અને દેવસ્થાનો, સાધુઓ, સંપ્રદાયો અને એમના અખાડા, કેટકેટલા પરગણાં, પંથકો અને …

મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જીવનના પ્રસંગો

ભારતની ધરતી માથે આઝાદીના અજવાળા ઊતર્યાં ઈ મોર્ય સૌરાષ્ટ્રમાં થઈ ગયેલાં જાણીતા રાજકૂળોમાંનું એક મહત્ત્વનું ગોહિલ રાજકૂળ છે. ઇતિહાસના જર્જરિત પાનાં બોલે છે કે સેજકજી ગોહિલે ૧૨મી ૧૩મી સદીમાં …

ભક્તકવિ દુલા ભાયા કાગ રચિત ‘બાવન ફૂલડાંનો બાગ’

ગાહિલવાડ પંથકમાં થઈને વહેતી માલણ નદીના લીલાછમ કિનારા પર આવેલ મહુવા વિસ્તારની બળુકી ધરતી માથે બે બાપુ જન્મ્યા, જેઓ સદાયે રામાયણના ખોળે માથું મૂકીને જીવ્યા. એક કાગબાપુ ને બીજા …

ગેડીદડાની રમતનો રસપ્રદ ઈતિહાસ

માનવજીવનને આનંદથી તરબોળ કરી મૂકનાર ગીત, સંગીત, નૃત્યની જેમ પ્રાચીન ભારતીય કંદુકક્રીડા, ગુલક્રીડા, કંદુકનૃત્ય અને અને કંદુકોત્સવ એ આપણી નૃત્ય અને રમતોત્સવોની આપણી નીજી સાંસ્કૃતિક ધરોહર છે, વિરાસત છે. …

પરોણાગત ઃ કાઠિયાવાડની લોકસંસ્કૃતિનો સંસ્કાર

માગશર કે ચૈતર-વૈશાખનો મઈનો હોય, પેટના જણ્યાના લગનિયા લીધા હોય, આંગણે આનંદનો અવસર હોય, સગાંવહાલા, સાજન-માજન આવવા માંડે ત્યારે સૌરાષ્ટ્રની સંસ્કાર અને સંસ્કૃતિમાં ઉછરેલી હરખુડી બાઈઓ મહેમાનોને મધરોખો મીઠો …
error: Content is protected !!