Tag: ઈતિહાસ

અમદાવાદનું સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર

અમદાવાદની રથયાત્રા એ અમદાવાદ અને ગુજરાતની શાન છે. અમદાવાદની રથયાત્રા એ અમદાવાદનું ગૌરવ છે. અષાઢી બીજનો પવિત્ર તહેવાર છે. સામાન્ય રીતે રોજ ભક્તો મંદિરમાં દર્શને જતા હોય છે ત્યારે રથયાત્રાએ ભગવાન …

શ્રી કુબેર ભંડારી તથા શ્રી ક્ષેત્ર કરનાળી

કોઈ વ્યક્તિ કશો ઉધમ કર્યા વગર પોતાની બચત કે વારસામાં મળેલું ધન વાપરતી હોય ત્યારે કોઈ ડાહ્યો માણસ એને સલાહ આપે છે કે ભાઈ, કંઈક કામ કાજ કરી પૈસા …

શ્રી મોડપીર દાદાનો ઇતિહાસ

ધન વાડી, ધન વંગધ્રો, ધન ધન મોડ મૂછાર, ધન કૂબો કોટેસરી, ધન કચ્છડે જો આધાર. જામશ્રી હાલાજી ૧૩૦૧ માં ગાદીપતિ બન્યાં. બારાતેરાના તે પ્રજાપ્રિય અને નિતિવાના રાજા હતાં. હાલાજી …

શ્રી બ્રહ્માજી મંદિર અને ખેડબ્રહ્માનો ઇતિહાસ

અરવલ્લીની ગીરીમાળાની નજીકમાં પુરાતન બ્રહ્મક્ષેત્ર તરીકે વેદ સમયમાં ઓળખાતું અને શ્રી આદ્યશક્તિ અંબાજીના નિજ પ્રગટ સ્થાન તરીકે પરિચિત ખેડબ્રહ્મા નામનું નગર આવેલું છે. ગામની બિલકુલ મધ્યમાં શ્રી બ્રહ્માજીનું ખુબ …

★ ભગવાન બુદ્ધ ★

ભારતમાં અવતારવાદનો ખ્યાલ વ્યાપક છે. તેમાં નવ અવતાર જાણીતા છે. છેલ્લા અવતાર તરીકે તથાગત બુદ્ધને સ્વીકારવામાં આવ્યા છે. આગળના તમામ અવતાર દૈવી છે, બુદ્ધ મનુષ્ય છે એ જ તેમનો …

શ્રી સિઘ્ધિવિનાયક મંદિર – મુંબઈનો ઇતિહાસ

રિઘ્ધિ સિઘ્ધિ મેળવવી હોય તો સખત સંઘર્ષ કરવો પડે. નસીબ બધાને કંઈ રાતોરાત યારી આપતું નથી. આ નિયમ માત્ર મનુષ્યને જ લાગુ પડે છે એવું નથી. દેવી દેવતાઓનાં મંદિરોએ …

શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસ

રામેશ્વરમ્‌ જ્યોતિર્લિંગ ભગવાન શ્રીરામચંદ્રજી તથા મહાદેવ શિવજીની ઉભય મહિમાને જીવંત રાખતું દેશભરનું પ્રમુખ તીર્થ છે. સમુદ્ર તટે આવેલું રામેશ્વરતીર્થમ્‌. આજકાલતો સમુદ્ર સેતૂના રાજકારણથી તે વિશેષ ચર્ચામાં છે. પરંતુ આપણે …

શ્રી તુલજા ભવાની માતા મંદિર- રણું

રણું સંસ્થાન એ એક પવિત્ર રમણીય સ્થાન છે. વડોદરા જીલ્લાના પાદરા તાલુકાનું આ રણું ગામ વડોદરાથી આશરે ૨૮ કી.મી.ના અંતરે આવેલું છે. મા તુલજા ભવાનીના દર્શનની સાથે સાથે ભગવાન …

શ્રી કેદારનાથ ધામનો ઇતિહાસ

હિમાલયે તું કેદારમ્‌ સ્કંદપુરાણ અનુસાર ભગવાન શિવજી પાર્વતીજીને કહે છે, ‘આ કેદારનાથ સ્થાન એટલું જ પ્રાચીન છે જેટલો કે હું છું, મારા વડે જ આ સ્થાન પર સૃષ્ટિ રચના …

શ્રી શનિદેવ મંદિર શિંગણાપુરનો અલૌકિક ઇતિહાસ

‘‘દૈવતા હૈ પર મંદિર નહીં, ઘર હૈ પર દ્વાર નહીં, ઔર વૃક્ષ હૈ પર છાયા નહીં.’’ વૈશાખ માસની અમાવાસ્યનાં દિને શનૈશ્વર જ્યંતિ ઉજવાઈ છે. સહૂ શ્રદ્ધાળુજન આ દિવસે શનિમહારાજને …
error: Content is protected !!