Tag: ઈતિહાસ

શ્રી ત્રિપુરમાલિની શક્તિપીઠ – જાલંધર

શ્રી ત્રિપુરમાલિની શક્તિપીઠ પંજાબના જાલંધર શહેર જે એક ખુબસુરત એવં પોતાના વસ્ત્ર ઉત્પાદકો માટે બહુજ પ્રસિદ્ધ છે. માં સતીનાં મંદિરનું નિર્માણ બહુજ ખુબસુરતી સાથે કરવામાં આવ્યું છે. સામે એક …

શ્રી રાજા રામ મંદિર- ઓરછા, મધ્ય પ્રદેશ

ઓરછા બુન્દેલખંડની અયોધ્યા છે. આ દુનિયાનું એક માત્ર એવું એવું મંદિર છે કે જ્યાં રામની પૂજા રાજાનાં રૂપમાં થાય છે. ભારતના ઇતિહાસમાં ઝાંસીની પાસે સ્થિત ઓરછાનું એક પોતાનું મહત્વ છે. …

શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ – વડનગર

પ્રધાનમંત્રીએ વડનગરમાં હાટકેશ્વર મહાદેવ ખાતે “જય હાટકેશ”ના નારા ગુંજાવેલા એ વાત તો અત્યારે જુની થઇ ગઇ પરંતુ નાગરો માટે હાટકેશ્વર મહાદેવ ક્યારેય ભુલાવાના નથી. હાટકેશ્વર મહાદેવ અર્થાત્ ભગવાન શિવનું …

શ્રી કામાખ્યા દેવી મંદિર — ગુવાહાટી (આસામ)

કામાખ્યા દેવી મંદિર માની ૫૧ શક્તિપીઠોમાં તાંત્રિક ક્રિયાઓ માટે સૌથી મશહૂર છે. શક્તિ સ્વરૂપ માં સતીની ૫૧ શક્તિપીઠમાં સૌથી અધિક પુરાણું મંદિર છે કામાખ્યા દેવીનું મંદિર છે. કામાખ્યા દેવીનું …

હબાય ડુંગરમાં આવેલ રામદેવ પીરની પ્રાગટ્ય ગાથા

ધજા દેખી ધણી સાંભરે દેવળ દેખી દુઃખ જાય, દર્શન કરતા રામાપીરના પંડના પાપ મટી જાય.. કચ્છમાં હબો ડુંગર ( એટલે હબાય ટેકરી ) ડુંગરની હાર માળા આવેલી છે. આ …

પ્રથમ સ્વયંભુ ગણપતિ – શ્રી ત્રિનેત્ર ગણેશજી (રણથંભોર -રાજસ્થાન) 

ભારતમાં જો કોઈ સૌ પ્રથમ ગણેશ મંદિર બન્યું હોય તો તે છે ——-રણથંભોરનું ત્રિનેત્ર ગણેશ મંદિર રણથંભોર એનાં સાહસ અને શૌર્ય માટે જાણીતું છે. આનો કિલ્લો અદ્ભુત છે અને …

શ્રી જ્વાલાદેવી મંદિર – કાંગડા (હિમાચલ)

જ્વાલાદેવી મંદિર માંની ૫૧ શક્તિપીઠોમાનું એક છે. શક્તિપીઠ એ જગ્યા છે જ્યાં માં સતીનાં દેહ ત્યાગ પછી ભગવાન વિષ્ણુનાં ચક્ર દ્વારા માં સતીનાં અંગો કપાઈને પડયાં હતાં. આખાં ભારતવર્ષમાં …

મહાશક્તિ સ્વરૂપ આઈ શ્રીખોડિયાર

માં ભગવતી ખોડિયાર માતાની પ્રાગટ્ય કથા આપણે આજ વેબસાઇટ પર પહેલા જોઈ ગયા. હવે વાત કરવી છે માતાજીની લીલા અને પરચાઓની. મહાદેવ ના વરદાન થી મામડીયા ચારણના ઘેર સ્વયં …

શ્રી લિંગરાજ મંદિર – ભુવનેશ્વરનો ઈતિહાસ 

લિંગરાજ મંદિર ભગવાન હરિહરને સમર્પિત એક હિંદુ મંદિર છે. જે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનું જ એક રૂપ છે. આ મંદિર પૂર્વી ભારતીય રાજ્ય ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં સ્થિત છે …

શ્રી દક્ષિણેશ્વર કાલી માતા મંદિર – કોલકત્તા

કોલકતામાં માં કાલીમાતાનું સૌથી મોટું મંદિર દક્ષિણેશ્વર કાલીના નામે પ્રસિદ્ધ છે. જે હુગલી (ગંગાનું બીજું નામ) નદીના તટ પર બેલુર મઠની પાસે સ્થિત છે. એ બંગાળીઓમાં અડ્યાત્મનું પ્રમુખ કેન્દ્ર …
error: Content is protected !!