દીકરીને શિખામણ

સૌ ને બપોરા કરાવીને પાંચાળની ચોડી ભોમકા ઉપર સૂરજ મહારાજ સવારથી બપોર સુધીનો હિસાબ લખવા આકાશને અડીએ અટક્યા હતા…પોતાના છાંયડાને ખોળામાં લઇને, પાંચાળ મલકનાં આછાંપાછાં ઝાડવાં તડકાના પડાળને માથા …

★ મહારાજા ભોજ ★

મહમૂદ ગઝની પણ જેના પર આક્રમણ કરતાં ખચકાતો એવાં મહાન રાજાની આ આ વાત છે. એક આપનો ઈતિહાસ છે કે જે મહમુદ ગઝનીના વખાણ કરવામાંથી ઉંચો આવતો નથી અને …

મલકમાં જોવા મળતી જાતજાતના મૂર્ખાઓની જમાત

કુદરતે સૃષ્ટિનું સર્જન કર્યું. ઈશ્વરે ધરતી માથે માનવ વણજારને રમતી મૂકી. આ વણજારમાં જાતજાતના અને ભાતભાતના વિભિન્ન પ્રકૃતિવાળા માણસો જોવા મળે છે. કોઇ દિલાવર ને દાતાર છે, તો કોઇ …

રૈયતને રોળનારના માથા માંગનાર રાજવી ભગવતસિંહજી

ગોંડલ ગામ ઉપર ચંદનના લેપથી લિપ્ત સુંદર લલનાના આલિંગનમાં આળોટતા રસિયાના હૃદય જેવી રળીઆમણી રાત ઢળી રહી હતી. આભને ઝરૂખે મદરાક્ષિના રાતા હોઠની રેખા જેવો બીજનો ચંદ્ર શોભી રહ્યો …

ભવિષ્યમાં શું થવાનું છે એવી વિદ્યાનું ભણતર

કંઠસ્થ પરંપરાએ જીવતી રહેલી સાંસ્કૃતિક વિરાસત સમી આપણી લોકવારતાઓ જૂના જમાનામાં માત્ર મનોરંજન કે વખત વિતાવવાનું સાધન જ નહોતી પણ અક્ષરજ્ઞાનથી વંચિત લોકસમાજને શિક્ષિત કરવાનું, એને ઘડવાનું એક અનોખું …

શ્રી આગિયા વીર વૈતાલ

આ વીર, પીર જોગણિયુનું કમઠાણ છે શું ? લોકજીવનમાં વિવિધ પીરો અને ૬૪ જોગણિયુંની પૂજા જાણીતી છે એમ બાવન વીરો પણ જૂના કાળથી પૂજાતા આવ્યા છે. જૈનોમાં પણ માણિભદ્રવીર …

સંતની પરિભાષા કઈ? કોને સંત કહેવા?

એકવીસમી સદીમાં જે જમાનામાં આપણે જીવી રહ્યા છીએ એમાં સંતની પરિભાષા કઈ? કોને સંત કહેવા? કોઈ ધોતી પહેરી લે, કુર્તો પહેરી લે, રામનામી રાખી લે, માળા રાખી લે, તિલક …

વાગડ ના વિર ક્ષત્રિય રાજપુત વરણેશ્વર પરમાર

#वागड_नु_लोक_साहीत्य गृप પરમાર કુળ ના મુંજાજી પરમાર ઉજ્જૈન માં રાજય કરતા હતા. દિવસ-રાત રૈયત નુ હિત ઈચ્છતા એવા. પ્રજાવત્સલ એવા પરાક્રમી પરમાર મુંજાજી ના પરિવાર માં પહેલી ધર્મપત્ની ની …

બાબા રામદેવ પીરનું સમાધિસ્થળ – રામદેવરા

અરે આપના ગુજરાતમાં લોકો જો કોઈમાં સૌથી વધારે શ્રદ્ધા અને આસ્થા ધરાવતાં હોય તો તે છે બાબા રામદેવ પીરમાં. હિંદુ સંતને મુસ્લિમો પણ પોતાના સંત માને એને પીર કહેવાય. …
error: Content is protected !!