વિશ્વના ભાવિ વિષે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓ

ભારતના મધ્યકાલિન સંતોએ વિશ્વમાં આવી રહેલાં અંતિમ વિનાશક યુધ્ધ અને વિશ્વની નવરચનાના અનેક આગમો ભાખ્યાં છે. અત્યાર સુધી મધ્યકાળના સંતોની આગમવાણીઓ સુવ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ થયેલી ન હતી. પરંતુ ઈ.સ. …

જયારે મહારાજા ગંગાસિંહે દેશી રાજયોની સુધારણા હાથ ધરી

દેશમાં ગાંધીજીની રાહબરી નીચે આઝાદીનું રણશીંગુ ફુંકાઇ ગયું હતું. વિશ્વ અહિસક લડાઇને આશ્ચર્યચકિત થઇને જોઇ રહ્યું હતું. અંગ્રેજ શાસન સ્વતંત્ર સંગ્રામને રફે દફે કરવા પોતાનો દોરદમામ ચલાવી રહ્યું હતું. …

લાલજી મહારાજની વાણીથી અક્કડ રાજવી પણ પીગળી ગયો

મેથાડમ્બરે આકાશ ગોરંભાયુ છે. કાળા ડીબાંગ વાદળા તોળાય રહ્યા છે. ફંગોળાતા પવનના ઝપાટે વાદળા વિખુટા પડે છે. તે પળે અંબરને ચંદરવે તે વખતે કોઇ જોગી જોગંદરના તપતા ઘૂણામાંથી ઉડતા …

ધનુર્વેદ અને ભર્તૃહરિનું નીતિશતક

પ્રાચીન ભારતીય ગ્રંથ ‘શિલ્પ સંહિતા’માં પ્રાચીન ભારતની બત્રીસ વિદ્યાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વિદ્યાઓમાં મલ્લયુદ્ધ, શસ્ત્રસંધાન, અસ્ત્રનિપાતન, વ્યૂહરચના, શલ્યકૃતિ, વ્રવ્યાધિનિરાકરણ નામની કળાઓનો સમાવેશ થાય છે. આજે મારે પ્રાચીન …

જ્ઞાન-વિજ્ઞાનના ભંડાર સમા ભારતના પ્રાચીનગ્રંથો

દુનિયાના દેશોની વૈજ્ઞાનિક શોધોની વાતો સાંભળીને આપણે હરખઘેલા થઇ જઇએ છીએ પણ પ્રાચીન ભારતવર્ષમાં આપણા ઋષિમુનિઓ અને મનિષીઓ દ્વારા સર્જન પામેલા જ્ઞાનવિજ્ઞાનના ભંડારરસમા સંસ્કૃત ગ્રંથોને નજરઅંદાજ કરવાનું વીસરી જઇએ …

કચ્છીઘોડી લોકનૃત્ય પરંપરાનો ઈતિહાસ

હરિયાળી ધરતી, ડુંગરાની ગાળિયું ને જંગલઝાડિયુંની વચ્ચે ગુજરાતની પ્રકૃતિપરાયણ લોકસંસ્કૃતિ ખીલી છે. લોકસંસ્કૃતિનું એક મહત્ત્વનું અંગ તે એનું લોકસંગીત. લોકસંગીતની સાથે ગીત અને નૃત્ય જોડાયેલાં છે. નિસર્ગના ખોળે વસતી …

એક રાજવીએ ઈતિહાસકારનું અદકેરું સન્માન કર્યું

પૂર્વાકાશમાં પ્રભાત પ્રગટયું, એમાંથી પૂર્વચિતના પગની પેની જેવા ગુલાબી રંગના રૈલા ઉતર્યા. મૃદંગ, વીણાના સુર રેલાવા લાગ્યા, શંખના નાદ થવા લાગ્યો, પદમરાગ મણી મઢી કચેરીની કાંતિના ઝગારા ઝળહળવા લાગ્યા, …

અમરેલી પંથકના અડગ અહિંસક સત્યાગ્રહી -કનુભાઈ લહેરી

સબરસ સત્યાગ્રહનો સંગ્રામ મડાણો છે, રામ અને રહેમાનના ભક્તોએ વર્ણ અને ધર્મ ભેદ ફગાવી દીધો છે. જોગણીના ખાલી ખપ્પર ભરવા ભડ થઇને ઊતરી પડયા છે. નદીના પટમાં ઊતરતા આવા …

જુના જમાનાની વસ્ત્રવણાટની કલા

પ્રાચીનકાળથી ગુજરાત કલા, સંસ્કાર અને સંસ્કૃતિથી ધબકતું રહ્યું છે. ગુજરાત અને ભારતમાં અગણિત કલા અને હસ્તકલાઓનો સૂર્ય એક કાળે મધ્યાહ્ને તપતો હતો. ગુજરાતના કામણગારા કલાકારોના હાથે તૈયાર થયેલા બેનમુન …

લોકજીવનમાં જાણીતી આઠ આપકળાઓ, કોઠાસૂઝથી જ શીખી શકાય છે

જૂના કાળે કલા, સંસ્કાર અને સંસ્કૃતિનું ધામ ગણાતા ભારત વર્ષમાં ૧૪ વિદ્યાઓ, સ્ત્રીઓ માટે ૬૪ કલાઓ અને પુરુષો માટે ૭૨ કલાઓ હતી, જે સંસ્કૃત સમાજના માનવીઓએ શીખવી પડતી. આ …
error: Content is protected !!