ખાનબહાદૂર કાસમ હાજી મીઠા

મુંબઇના મહાસાગરના મોતી વીણવા બેઠો છું. સંશોધનના ખજાનામાંથી સો વર્ષ પૂર્વેનું એક સંભારણું સરી પડે છે. નેકબખ્ત નામ છે કાસમ મીઠા. એમના દાદાનું મૂળ વતન જામનગર જિલ્લાનું ભાણવડ ગામ. …

સૌરાષ્ટ્રના રાજવીઓના સમયની શાહી બગીઓ

લોકજીવનમાં આવેલા ઝડપી પરિવર્તનને ધ્યાનમાં લઇને કોઇ લોકકવિએ નિઃસાસો નાખતાં કહ્યું છે કે ઃ ગયા ઘોડા ગઇ હાવળ્યો ગયાં સોનેરી રાજ, મોટર-ખટારા માંડવે કરતાં ભોં ભોં અવાજ. આજે તો …

ઘોડી અને ઘોડેસવાર

ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઊપડિયા, (કાં) મરઘાનેણે માણવા, (કાં) ખગ વાવા ખડિયા. (એક સખી બીજી સખીને પૂછે છે કે આવી મેઘભીની મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર …

અંગ્રેજ અમલદારો સામે નીડરતાથી લડનાર ભાઈશંકરભાઈ

ભાઈશંકરભાઈ! ભલા થઈને મારી વાત માનો તો સારુ, બાંધી મુઠી લાખની ગણાશે. તમારી લાખ વાત માનવા તૈયાર છું પણ આ બાબતમાં તમે બોલશો મા. બોલવા જેવું છે એટલે તો, …

ખજુરાહો – ભારતનું ભવ્યાતિભવ્ય મંદિર સંકુલ

અત્યાર સુધી દરેકનાં મનમાં એવો ખ્યાલ હશે કે ભારતના નગરો કે કિલ્લાઓ જ ભવ્ય હોય છે. પણ એ ખ્યાલ મનમાંથી કાઢી નાંખજો કારણકે ભારતમાં જો ભવ્ય શબ્દ વપરાતો હોય …

લૌકહૈયાંના હિંડોળે ઝૂલતી અમર પ્રેમકથા : ઢોલો ને મારવણ

ડુંગરાની ગાળિયુંમાં ફાગણ મહિનામાં ખીલેલા ખાખરાની ડાળી માથે બુલબુલ આવીને બેસી જાય એમ મરુભોમ (મારવાડ)ની કન્યા મારવણી-મારુના અંગ માથે રૂમઝૂમતું જોબનિયું આવીને બેસી ગયું છે. અષાઢ મહિનામાં આકાશમાં વર્ષાના …

પાન ખાવાની ભારતીય પરંપરાનો અજાણ્યો અને રોચક ઇતિહાસ

ભાષાનું ઘરેણું ગણાતી કહેવતો લોકજીવનના અનુભવમૂલક જ્ઞાનનો ભર્યો ભંડાર ગણાય છે, જેમ કેઃ નાર, ચોર ને ચાકર ત્રણ કાચા ભલા; પાન, પટેલ ને પ્રધાન ત્રણ પાકા ભલા. નાગરો માટેની …

વિષકન્યાનો અજાણ્યો ઇતિહાસ

લોકકંઠે રમતી બહુ જાણીતી કહેવત ઃ ‘ઝેરના પારખાં નાં હોય’ ઝેર એટલે વિષ. મહાદેવ શંકર વિષધારી કહેવાય છે. સમુદ્રમંથન વખતે તેમાંથી હળાહળ નીકળ્યું હતું, નેે શંકર પોતાના કંઠમાં રાખ્યું …

પારકી દીકરીને પોતાની માનનાર ખાચર દરબારની વાત

‘જશજીવન અપજશ મરન કરે દેખો સબ કોઇ કહાં લંકાપતિ લે ગયો કરણ ગયો શું ખોઇ’ ધંધુકા પરગણાનું સારીંગપુર ગામ, એટલે સંતનું ધામ. જ્યાં બહુબળીયા બજરંગ બલીના આઠેય પહોર બેસણાં. …

જ્યારે વિક્રમસિંહે સિંહ સામે બાથ ભીડી

ગરવા ગોહિલવાડની ભોમકા માથે શેત્રુજો ડુંગર જેની માટે ચોવીસ તીર્થકરના બેસણાં હજારો યાત્રાળુઓનો વિસામો દિન દુખીયાનો આશરો. આવા પુનિત પહાડની તળેટીમાં આવેલા પાલીતાણા ગામે ભગવાન સુરજના તાતા તેજ પથરાઈ …
error: Content is protected !!