આસવારિષ્ટ પરનો પ્રતિબંધ પડકારનારા બાપાલાલ

અમદાવાદના પોતાના આવાસની અટારીએ પાતળી કાઠીનો વૈદ્ય વિચારોના વમળમાં ધેરાતો ટલ્લા દઇ રહ્યો છે. આજ એની આંખમાં ઊંધ ઉતરતી નથી. અન્યાય સામે અંતરમાં ઉઠેલી આગ ઉમટી ઉમટીને અંગને આંટો …

દુકાળમાં પોતાની રૈયતને ઉગારનાર ધ્રોલના ઠાકોર હરિસિંહજી

પિયુની છાતીમાં શોક્યના નખની ઉઠેલી છાપ જોઇને સુંદરીના ચિત્તમાં ચોસલાં પડે એમ ધ્રોળની ધીંગી ધરાનાં ચોસલાં પડી ગયાં છે. છપ્પનિયા કાળનો કોરડો કડપના મંકોડા મરડતા ઢૂંઢિયા રાક્ષસની જેમ રૈયતને …

મલ્હાર રાગથી મેઘરાજાને રીઝવનારા બ્રહ્માનંદ સ્વામી!

સૂર્ય પ્રભાના પ્રસરતા તેજ પૂંજો પુષ્પ પાંખડીઓ પર ઠેરી ગયેલા ઝાંકળ બિંદુઓ જીવી રહ્યાં છે. દેવ મંદિરોમાં આરતીની જયોત ઝળરળી રહી છે. જેની ઉપર શ્રીજી મહારાજની મહેર ઉતરી છે. …

ગામડાંઓની ભજનમંડળી ઓનો રસપ્રદ ઇતિહાસ

આપણે આદરપૂર્વક અને માતૃભાષા કહીને ગૌરવ લઈએ છીએ એ ગુજરાતી ભાષાના અગણિત શબ્દો અનેક અર્થોની છાયા ધરાવે છે. એ જાણવું હોય તો આપણે ગોંડળના પૂર્વ સાહિત્યપ્રેમી રાજવી ભગવતસિંહજીએ તૈયાર …

નેતાજી સુભાષચંદ્ર બોઝ

૨૩ જાન્યુઆરી -૧૮ ઓગષ્ટ ૧૯૪૫ ક્રાંતિકારીઓ ભારતમાં ખુબજ થયાં છે. છેક ઇસવીસન ૧૮૫૭નાં બળવાથીતે ભારતને આઝાદી મળી ત્યાં સુધી એટલેકે ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ સુધીમાં અગણિત લોકોએ પોતાનાં બલિદાન આપ્યાં …

જૂના જમાનામાં કાઠિયાવાડમાં ધરમની માનેલી બહેનનું કાપડું કેવી રીતે કરાતું !

લોકભાષાની લીલુડી વાડીમાં કહેવતોરૂપી રંગબેરંગી ફૂલડા ખીલેલા જોઈ શકાય છે. એમાંની લોકહૈયે ને હોઠે રમતી તો કહેવત ‘ધરમની ગાયના દાંત ન જોવાય‘ ‘ફલાણા ભાઈ તો ધરમનો થાંભલો છે !’ …

એ સમયે અમલદારો પણ ઉંચે સાદે પ્રાગદાસ પટેલ સામે વેણ ન કાઢતા

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની સીમાને સાંધતી ડુંગરમાળ વચ્ચે મા અંબાના બેસણાં. લાખો યાત્રીઓ ભાવપૂર્વક શ્રધ્ધા સાથે અવિરત આવતા રહે છે. જ્યાં કટાવ અને ઓગડનાથના ધર્મ સ્થાનકો લોકહૃદયમાં સદાય રમતા …

પાળિયો ન હોય એ ગામમાં ઓખામંડળના વાઘેરો પાણી અગરાજ કરતા

સાતમી સદીથી સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલા ઓખામંડળમાં વસેલી વાઘેર પ્રજાની સંસ્કૃતિમાં ગ્રીસની, આસીરીઆની, સ્કીધીયાની, ઈરાન અને સિંધની સંસ્કૃતિની ઝીણીપાતળી છાયાનાં દર્શન થાય છે. વાઘેર પ્રજાનો પોતાનો આગવો કોઇ ધર્મ હોય …

‘અરે બાપ, આ તો અલખનો ઓટલો છે’

નિરાકાર નિરંજનમાં જ અમર જન્મને જોતા જોગીની ઘેધૂર આંખ જેવો આથમતો ભાણ ભગવો ઝંડો ફરકાવી રહ્યો છે. પુણ્યવતી ભગવતી ભાગીરથીની ધારા જેવો શેલ નદીનો જળપ્રવાહ અપ્રતિહત ગતિથી ગમન કરી …

વેદમાતા ગાયત્રી અને મહર્ષિ વિશ્વામિત્ર

છદસાં માતેતિ । – મહાનારાયણોપનિષદ (૧૫/૧) ગાયત્રી વેદોની માતા અર્થાત આદિ કારણ છે. નાસ્તિ ગંગા સમં તીર્થ ન દેવા : કેશવાત્પરઃ । ગાયત્ર્યાસ્તુ પરંજપ્ય ભૂતં ન ભવિષ્યતિ ।। ગંગાજી …
error: Content is protected !!