કોઈ પણ રાજવંશની સ્થાપના ત્યારે જ થાય જયારે જે તે સમયમાં રાજ કરતો રાજા નબળો હોય. લોકોની પણ અપેક્ષા એ જ હોય કે હવે શાસન બદલાય તો સારું !!! …
ગુજરાતનો ઈતિહાસ અને સોલંકીયુગ ગાથામાં આ રાજાને પ્રથમ લેવાનું પ્રયોજન એ છે કે ગુજરાતમાં નારીગૌરવની વાતો ઓછી છે. એમાંય જ્યારે વાત પૃથ્વીરાજ ચૌહાણની અને એનાં કટ્ટર દુશ્મન મહંમદ ઘોરીની …
સત દેવીદાસ’ કહીને આપા સાદુળ ખુમાણ પરબધામમાં પધાર્યા અને અમરમાતાજીને સમાચાર આપ્યા કે દેવીદાસ બાપુને જુનાગઢના બહારવટીયા ઉપાડી ગયા છે માટે અમે તેની શોધખોળ કરીયે છીએ અને વળી પુછવા …
દરબાર હરસૂર વાળા સ્તબ્ધ થઈને જોઈ રહ્યા હતા. અમરબાઈ તેમની નજર સામે આશ્રમમાં પ્રવેશ્યાં હતાં, એટલે પેલી શંકાનું તો સમાધાન થઈ ગયું હતું. પરંતુ પ્રશ્ન એ ઊઠતો હતો કે …
સોરઠમાં ત્રણ ત્રણ વરસનો દુકાળ પડ્યો છે, એવાં ટાણે છત્રાવા ગામનો દેવુશુર ચારણ દુઘમલ દિકરા ને ધોડીયે હિચોળતી દેવરુપ ચારણયાણી રૂપાને ઘર સોપી ગીર ભણી હાલી નિકળે છે. હાલતા …
આપણે આગળ જોઈ ગયા છીએ તેમ પરબસ્થાનના પુનિત સ્થાનની આસપાસ ઘનઘોર જંગલ હતું અને ત્યારપછી નાનાંમોટાં કેટલાંય ગામડાં આવેલાં હતાં. થોડેક દૂર જતાં કાઠી દરબારોનાં જોરાતાં ગામો બગસરા, ચૂડા, …
મિત્રો આ કોઈ સાધરણ મુર્તિ નથીં પણ મેવાડની મહારાણી પ્રેમ દિવાની મીરાંબાઈના બાળપણથી જ સાથે રહેતા ગીરધર ગોપાળની છે જે તેમની સાથે રાખતા…. આ મુર્તિ આપણા ગુજરાતનું લીમડી તાલુકાનું …
ગુજરાતની રાજકિય પરીસ્થીતીઃ ગુજરાત ની રાજકિય પરસ્થીતી ઇતિમાદખાનના જાપ્તા મા રહિ નામ માત્રના સુલતાન એવા અહમદખાન ત્રુતિય ના બિનવારસ મરણ પછી ખુબ નાટકિય સ્વરુપ મા બદલાઇ. બધા આમીરો સુલ્તાન …
” હાઉં આપા માણસિયા ! હવે મશાલ ઓલવી નાખો ; ઝટ કરો. મારો બાપલિયો.” શેલણા ગામના દરબારગઢના વિધાવડ ફળીમાં જ્યારે સાંજના વાળુની પંગત પડે અને ખાવા માટે મનખો ઊભરે …
ઢોલ ત્રંબાળુ ત્રહ ત્રહે; હાણ પર કરે હાંણ, ઘોઘા ગઢ લગ ઘૂમતા, હાદલ ના હમસાણ. એંસી વર્ષ ની ઉંમરે ભાવનગર ના મહારાજા વજેસંગે આંચકી લીધેલ પોતાનો ગરાસ મેળવવા હાદા …
error: Content is protected !!