વઢિયારી વીરતાનો ઈતિહાસ : ગોધણશા પીર

” વીર ગોધાજી રાઠોડ ” લેખક : લોકસાહિત્યકાર શ્રી લાભુદાન ગઢવી. “ધલ ધીંગા ધીંગી ધરા ધીંગા હથ્થ હથીયાર, નર માઢુડા નિપજયા ઈ ધિંગો દેશ વઢીયાર” વઢીયારની ધિંગી ધરા માથે …

શુરવીર દાના ઢોલીની ખાંભીનો ઇતિહાસ

વેરાવળ, સોમનાથ પાટણ થી 15-17 કીમી દૂર મંડોર ગામ પાસે, અને ધાધડિયા તરીકે ઓળખાતી, જગ્યાએ જ્યાં પાચ પાંડવ ની ગુફા નહીં પણ (બૌદ્ધ ગુફા) આવેલી છે એ હિરણ નદી …

રા’નો રાખણહાર રખેહર ભીમો

ઐતિહાસિક મહત્વ ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામના પાદરમાંથી પસાર થતાં જ દેવાયત ધામના મંદિરની ધજાના દર્શન થતાં આંખો સમક્ષ આશરે ૧૧૦૦ વર્ષ પૂર્વેનો ત્યાગ, બલિદાન …

ટંકારાનો જીવો ઢોલી

કેટલાક ગુણો એવાં હોય છે કે જેનો સંબંધ નાત,જાત કે કોમ સાથે સર્વાંશે જોડી શકાતો નથી. એમાંનો એક ગુણ છે વીરતા. એ સંસ્કારજન્ય ગુણ છે. એટલે કવિ નાથુદાનજીએ કહ્યું …

જસો કોળી અને મામદ સિપાઈ

રાજુલા ની ઉતર દિશાએ બે કિમી દૂર ગઢની રાંગનો વિસ્તાર આવેલો છે ત્યાથી આગળ ઘાણો નદીને કાઠે ઘુધરિયાળી માતાનું મંદિર છે આમતો આને વિશે બે ત્રણ લોકકથા ચાલે છે. …

સંત શ્રી ડાયારામ બાપા

સંત બીજ પલટે નહી જુગજાય અનંત ઉચનીચ ઘર અવતરે આખર સંતનો સંત આવા અનેક સંતો આપણી સોરઠ ધરા પર ભજન ની જમાવટ કરી ગયા ને અમર ઇતિહાસ મા સંત …

ભાડેરનું પાણી દીપાવનાર ગલો ઢોલી

રાજાશાહીના એ જમાનામાં રાજપૂત રાજાઓનાં અંદરોઅંદરના કલહને કારણે સૌરાષ્ટ્રની ધરતી માથે અનેક ધીંગાણા ખેલાણા. પોતાનું સાર્વભૌમત્વ સ્થાપવા પાડોશી રાજ્યના ગામ ઉપર ચડાઈ કરતાં. સત્તા ગંજીફાના પાનાની જેમ બદલાતી રહેતી.આજે …

બેન-દિકરીઓની રક્ષા કરવા માટે બલીદાન આપનાર વિર આહિર વિહા ડેરની શૌર્યગાથા

એજી સાયબા ચિતલ શે’રની એવી ચુંદડીયુ વખણાય રે .. ભાતીગળ ચુંદડીયુ વખણાય… ચિતલની ધરતી એવી, પવિતર પ્રેમ ધેનુડી… આ ગીત સાથે જ વાત યાદ આવે ચિતલની ધરતીના મોતી સમાન …

ઘનાવાડા ભાનુશાલી પરીવાર ના સતીઓ

ઘનાવાડા ભાનુશાલી પરીવાર ના સતીઓ સાથે જાડેજા રાજપુત દરબાર ના બે સતીમાની ખાંભીઓ આ મંદિર મા બિરાજમાન છે હારબંધ ખાંભીઓ ના દર્શન કરો ગામ ગઢવાળાના શાખે મને આસરીયા …
error: Content is protected !!