એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે ઈતિહાસને સાહિત્યમાંથી જુદું તારવવાનો પ્રયાસ કર્યો કોણે? એનાથી ફાયદો શું થયો ? શું ખરેખર એ જ ઈતિહાસ છે તો પછી એ કાળમાં …
સોરઠની ધરતી માથે સાવરકુંડલા થી ત્રણ ગાઉં છેટે પંખીના માળા જેવું કરજાળા નામનું ગામ. ગામમાં હમીરસિહ રાજપુતની ડેલી રાજપુતોની ખાનદાનીના ગુણગાન ગાતી ઊભી છે. હમીરસિહ ને પાંચ સાતીની પાડાના …
ઈતિહાસ લેખ લખવાની ત્યારે મજા આવે જયારે એમાં વિગતો ભરપુર હોય અને એ રસપ્રદ હોય જે લોકો જાણે તો એમને પણ વાંચવાની મજા પડે .એજ ઇતિહાસનું મહત્વ છે અને …
ઈતિહાસને ઇતિહાસની દ્રષ્ટિએ જોજો ! ઈતિહાસ લખવાની ત્યારે જ માજા આવે જયારે એમાં કોઈ યુદ્ધ થયાં હોય તો સીધાં હવે યુદ્ધો પર આવી જઈએ ! લવણપ્રસાદ અને વીરધવલના સમયમાં …
⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪) —– ભાગ – ૧ —– જૈન સાહિત્યમાં તો રાજા ભીમદેવ દ્વીતીયનું અવસાન થયું અને રાજા ત્રિભુવનપાળની હત્યા થઇ ત્યાં સુધી તો …
(ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪) —– ભાગ – ૨ —– એક વાત મને એ પણ નથી સમજાતી કે આ જૈન સાહિત્યકારો આટલાં બધાં કેમ ઉત્પત્તિની પાછળ પડયા પાથર્યા રહે છે. …
(ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪) —– ભાગ – ૧ —– ઇતિહાસમાં કોઈપણ રાજવંશની સ્થાપના થાય ત્યારે કોઈએ પણ એવું માની લેવાની જરૂર નથી કે એમાં એનાં પહેલાનો જ યુગ સારો …
અમથા નથીં કહેવાતું વો હિન્દકી રાજપુતાનીયા થીં.. વાહ ભવ્ય ત્યાગ અને બલિદાન કેવું કોઈ શબ્દો નથી પણ છતાં આવાં ત્યાંગની મુર્તિ ને યાદ કર્યા વગર નહીં રહેવાય, કારણ આ …
જ્યાંથી અટક્યા હતાં ત્યાંથી આગળ ….. ગુજરાત પર મુસ્લિમ આક્રમણ –—— મહાન પૃથ્વીરાજ ચૌહાણે મહમ્મદ શાહબુદ્દીન ઘોરીને ઇસવીસન ૧૧૯૧માં હરાવીને પાછો કાઢેલો પણ પછી તે ૧૧૯૨-૯૩ની ચઢાઈમાં તેઓ હારી …
(ઇસવીસન ૧૧૭૮ – ઇસવીસન ૧૨૪૨) ઈતિહાસ ક્યારેય ધારણાઓ પર આધારિત હોતો નથી એટલાં જ માટે ઈતિહાસ જયારે રાચાય છે ત્યારે તેનાં વિષે આગાહીઓ થઇ શકતી નથી કે પુર્વાનુમાનો થઇ …
error: Content is protected !!