મહારાજા છત્રસાલ બુંદેલા ⚔ ભારતના પ્રતાપી રાજાઓ ⚔

ஜ۩۞۩ஜ મહારાજા છત્રસાલ બુંદેલા ஜ۩۞۩ஜ ஜ۩۞۩ஜ બુંદેલા રાજવંશ ஜ۩۞۩ஜ (ઈસવીસન ૧૬૪૯થી ઇસવીસન ૧૭૩૧ ) ઈતિહાસ જેટલો રચાય છે એટલો લખાતો નથી. ક્યારેક દંતકથા કે વાર્તાઓનું મૂળ શોધવામાં આવે ને …

સોરઠી સંત વિરાબાપા

કોડીનાર તાલુકામાં કારડીયા રાજપુત સમાજ ગૌરવ લઈ શકે એવા બે નર જેમા વિરાભગત અને બીજા દેદાબાપા જેના નામથી દેદાની દેવળી ઓળખાય છે એવા સમાજમાં એક ઐતિહાસિક સંત વિરાભગત થયા… …

॥ બ્રહ્મંચારી લક્ષ્મીરામદાસજી ભગવાનદાસજી ॥

(૧) ॥ આંખલા માટે ઊપવાસ ॥ ખસ્તા ગામની ધરતી પર અજવાળા પથરાવાની તૈયારી સુરજ નારાયણે કરી, કોક કોક દેખાતા તારલા સુરજના અંજવાળામા ધીરે ધીરે ડુબી રહ્યા છે, મોસુઝણુ થય …

દિન-દુ:ખીયાની સેવા કરનાર સંત શ્રી મહીદાસ

મિત્રો આ એજ સંતની સમાધી છે જેમણે તમામ દુખીયાની સેવા કરી સ્વધામ સિધાવ્યા……હુ જે વાત કરવાનો છું એ મોરબીથી દશ માઇલ દુર બગથળા ગામનાં સંત મહીદાસજી ની. મહીદાસજી એટલે …

શૂરવીર વેલાદાદા અને વાલાદાદા

આ પાળીયા વેલાદાદાના નામથી વેલાણી તથા વાલાદાદાના નામથી વાસાણી પરીવાર તરીકે પ્રખ્યાત થયો. એમ કેહવાય છે કે વેલાદાદાને એક બહેન હતા રગાઇ જેમના પુત્ર વેલાબાપા અને પુત્રી સતી માનબાઇ …

જસરાજ માણેક

ઓખાની ખડકાળ ધરતી માથે ઊંટકંડા કંટારાના શણગારે શોભતી કાઠી ધરતી માથે અર્જુનને ય માનવતાકતનો પરચો કાબા લોકોએ આપી દિધો ને ગવાયુ કાબે અર્જુન લુટીયો! એ કાબા કારા અને મોડાની …

વીર પુરૂષ ગોલણ ખુમાણ

ખારાપાટના એક ગામડે કાઠી જ્ઞાતિનો કારજનો પ્રસંગ એટલે કાઠીયાવાડના ખુણેખુણેથી કાઠી ડાયરો ભેગો થયો છે. હવે તો બપોર થવા આવ્યો છે છાશું પીવાનો સાદ પડે એટલે વહેવાર લખાવીને પછી …

મહેર સંત શ્રી ગીગાભગત ઓડેદરા

આ ઇતિહાસની શરુઆત જગદંબા સ્વરુપ શ્રી લીરબાઇમાના સમયકાળ દરમ્યાનની છે. જ્યારે લીરબાઇમાના કુટુંબના સભ્યનું વેવીશાળ કોટડા ગામના લખીબેન સાથે થયેલું હતું. તેના થોડા સમય બાદ તે લખીબેને કોટડા ગામના …

⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔ ۞ ચંદ્રગુપ્ત- સેલ્યુકસ સંધિનું મૂલ્યાંકન ۞

ஜ۩۞۩ஜ મૌર્ય વંશ ஜ۩۞۩ஜ ஜ۩۞۩ஜ ચંદ્રગુપ્ત-સેલ્યુકસ સંધિનું મૂલ્યાંકન ஜ۩۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૩૨૨થી ઇસવીસન પૂર્વે ૨૯૮) ઈતિહાસ એટલે મતમતાંતર અને વાદવિવાદો નહીં પણ પોતાનાં મતોને એક ઠોસ આધાર પર રજુ …

⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔ ۞ ચંદ્રગુપ્ત મૌર્યની વિજયગાથાઓ ۞

ஜ۩۞۩ஜ મૌર્ય વંશ ஜ۩۞۩ஜ ஜ۩۞۩ஜ ચંદ્રગુપ્ત મૌર્યની વિજયગાથાઓ ஜ۩۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૩૨૨થી ઇસવીસન પૂર્વે ૨૯૮) ઇતિહાસનાં અધ્યયનનું વાસ્તવિક પ્રયોજન એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. અતીતનો સમ્યક બોધ વર્તમાનને બરોબર રીતે …
error: Content is protected !!