Category: ભારતનાં અદભૂત શિલ્પો

ઉદયગિરી ગુફાઓ -વિદિશા- સંપૂર્ણ જાણકારી

વિદિશાની અને ઉદયગિરી ગુફાઓની મજા તો ત્યાં ગયાં વગર લઇ જ ન શકાય. એ ગુફાઓ જવાનો / જોવાનો રસ્તો બહુ સાંકડો છે. આ હું કેમ કહું છું એ બધાં …

હેલિયોદોરસ સ્તંભ – બેસનગર – વિદિશા

હેલિઓડોરસ સ્તંભ એ ભારતના મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં આધુનિક બેસનગર નજીક સ્થિત એક પ્રાચીન પથ્થરનો સ્તંભ છે. હેલિઓડોરસ પિલર સાઇટ ભોપાલથી લગભગ ૬૦ કિમીના અંતરે બે નદીઓના સંગમ પાસે …

ભગવાન નરસિંહ – અહોબિલમ આંધ્ર પ્રદેશ

ભારતમાં ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારના શિલ્પો ઠેકઠેકાણે જોવાં મળે છે. એ બધાં જ અલગ અલગ સમયે જુદી જુદી શૈલીમાં જુદા જુદા રાજવંશો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યાં છે કલાકોતરણી તો …

વરાહ પ્રતિમા ઉદયગિરિ ગુફાઓ – વિદિશા

વિદિશા શહેરથી 9 કિમીના અંતરે આવેલી ઉદયગીરી ગુફાઓ પોતાની અંદર ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે. આ ટેકરી તેની ગુફાઓ માટે જાણીતી છે. એક તરફ, બૌદ્ધ ધર્મમાં માનનારાઓ માટે …

વામન અવતાર બાદામી- કર્ણાટક

આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો એ વિશે આપણને પૂરતી માહિતી તો હોવી જ જોઈએ ! જો નેટ ઉપરથી જ બધું બુકીંગ થઈ જતું હોય તો એ સ્થાનો/સ્થળોમાં શું …

નિલકંઠેશ્વર મહાદેવ મંદિર – વિદિશા ઉદયપુર, મધ્ય_પ્રદેશ

ઉદયપુર પણ ભારતમાં એક નથી તેમ વિદિશા પણ ભારતમાં એક નથી. મદયપ્રદેશમાં પણ વિદિશા છે અને ત્યાં પણ ઉદયપુર છે. પણ આપણે મન ઉદયપુર એટલે આપણું પાડોશી રાજસ્થાનનું ઉદયપુર …

███► મોઢેરા સૂર્ય મંદિર – અનોખું સ્થાપત્ય ◄██

સૂર્યમંદિર એ ગુજરાતમાં વાવની જેમ અતિપ્રખ્યાત સ્થાપત્ય છે. મારુ ગુર્જર સ્થાપત્ય શૈલી અપનાવ્યા એટલે કે અમલમાં મુક્યા પછી ગુજરાતના સુવર્ણયુગ સોલંકી કાળમાં એ જગવિખ્યાત બની. આ શૈલી એ એમની …

☯ અશોક સ્તંભ ☯

હમણાં હમણાં અશોક સ્તંભ બહુ જ સુર્ખિઓમા રહ્યો છે. એનું કારણ એ છે કે નવાં બનાવેલાં સંસદભવન એટલે કે વિસ્ટાની ટોચ ઉપર મુકાયેલા અશોક સ્તંભની ટોચ ઉપર જે ચાર …

🚩 પાષાણ રથ હમ્પી 🚩

હમ્પી એટલે સ્થાપત્યનો વિસ્તારવાદ એટલે જ તો હમ્પી એ સમયનું જ નહી પણ વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં મહાસમ્રાજ્ય ગણાય છે. આમ તો આપણી વૈદિક સંકૃતિ જ બધાંના મૂળમાં છે જેનાં …
error: Content is protected !!