⚔ રાજા કૃષ્ણદેવ રાય  ⚔

પૂરું નામ -કૃષ્ણદેવ રાય જન્મ- ૧૬ ફેબ્રુઆરી ૧૪૭૧ મૃત્યુ તિથિ  -ઇસવીસન ૧૫૨૯ ઉપાધિ   –  ” આંધ્ર ભોજ “, “અભિનવ ભોજ” “આંધ્ર પિતામહ ‘ આદિ શાસન – ઇસવીસન ૧૫૦૯ થી …

પોતાનુ સર્વસ્વ સ્વામીનારાયણ સંપ્રદાયની સેવામા અર્પણ કરનાર ⚜ શ્રી દાદાબાપુ ખાચર ⚜

સમર્થ અને સુપાત્ર સંત ને એક રાજા નુ સમર્પણ ભક્તિ,જ્ઞાન,સમર્પણ ,વિરતા,ધેર્ય,આજ્ઞાપારકતા ના ગુણો થી સજ્જ શ્રી દાદા ખાચરે સહજાનંદ ને પોતાના આત્મીય માન્યા અને સર્વસ્વ સોંપી દિધુ. સાજણ એડા …

“રાજા દેપાળદે” – સૌરાષ્ટ્રની રસધાર

ઉનાળો આવ્યો છે., ધોમ તડકો ધખે છે. આભમાંથી જાણે અગ્નિ વરસે છે. ઊની ઊની લૂ વાય છે. પારેવાં ફફડે છે. ચૈત્ર મહિનો ગયો. વૈશાખ ગયો. જેઠ આવ્યો. નદી-સરોવરનાં પાણી …

🚩 હલ્દીઘાટીના યુદ્ધનાં કેટલાંક રોચક તથ્યો🚩

હલ્દીઘાટીના યુદ્ધ એ કારણે થયું હતું કે —– કારણ કે મહારાણા પ્રતાપે અકબરનું આધિપત્ય સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જયારે તે સમય સુધીમાં રાજસ્થાનના તમામ રાજાઓએ અકબર સમક્ષ આત્મસમર્પણ કર્યું …

પ્રેમાધિન ભક્તિથી કૃષ્ણત્વને પામનાર : કૃષ્ણભક્તો  

આપણા દેશમાં એવા અનેક સંતો, ભક્તો થઈ ગયા, જેમણે પરમ ભક્તિ અને પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવથી જીવનને કૃતાર્થ કરી દીધું. તેમનો પ્રભુ પ્રત્યેનો નિરંતર ભાવ અને સાધના એવી અનોખી …

ભગવાન વિષ્ણુનો દસમો અવતાર- કલ્કિ અવતાર

ભગવાન વિષ્ણુએ લીધેલા નવ અવતારની જન્મ જયંતી ધામધૂમથી ઊજવાય છે. તેમનો દસમો કલ્કિ અવતાર થવાનો હજુ બાકી છે, પરંતુ ધર્મગ્રંથોમાં આ અવતારની તિથિ અને સ્થાન બધું જ નિશ્ચિત છે. …

અમરજી દિવાન : અણનમ નાગર યોધ્ધો

સૌરાષ્ટ્ર-કાઠિયાવાડની ધરતી પર અનેક એવા મહાન સપૂતો જન્મી ચુક્યા છે, કે જેના ગુણગાન ગાતાં આજે પણ કવિઓ થાકતા નથી. એક એવા જ જાંબાજ યોધ્ધાની વાત કરવી છે જેના વિશેનો …

શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ – વડનગર

પ્રધાનમંત્રીએ વડનગરમાં હાટકેશ્વર મહાદેવ ખાતે “જય હાટકેશ”ના નારા ગુંજાવેલા એ વાત તો અત્યારે જુની થઇ ગઇ પરંતુ નાગરો માટે હાટકેશ્વર મહાદેવ ક્યારેય ભુલાવાના નથી. હાટકેશ્વર મહાદેવ અર્થાત્ ભગવાન શિવનું …

શ્રી કામાખ્યા દેવી મંદિર — ગુવાહાટી (આસામ)

કામાખ્યા દેવી મંદિર માની ૫૧ શક્તિપીઠોમાં તાંત્રિક ક્રિયાઓ માટે સૌથી મશહૂર છે. શક્તિ સ્વરૂપ માં સતીની ૫૧ શક્તિપીઠમાં સૌથી અધિક પુરાણું મંદિર છે કામાખ્યા દેવીનું મંદિર છે. કામાખ્યા દેવીનું …

ખંભાતનો પ્રાચીન ઇતિહાસ

ખંભાત પ્રાચીનકાળથી ગુજરાતના મહત્વના શહેર તરીકે પ્રખ્યાત છે. જેનું મુખ્ય કારણ અહિંનો અખાત અને બંદર કહી શકાય. ખંભાતનું બંદર પ્રાચીન જાહોજહાલીનું સુચક છે. અહિં આવેલા અનેક વિદેશપ્રવાસીઓ ખંભાતની સમૃધ્ધિના …
error: Content is protected !!