Category: અજાણી વાતો

મોઢેરાનો સંપૂર્ણ ઈતિહાસ

મોઢેરાનું જુનું નામ મોહેરકપુર હતું. તેને ત્રેતાયુગમાં “સત્યમંદિર”, દ્વાપરયુગમાં “વેદભુવન”, કલિયુગમાં “મોહેરકપુર” તથા “ધર્મારણ્ય” અને મધ્યયુગમાં “મોઢેરા” તરીકે ઓળખાય છે. આ મોઢેરાના નાગરિકો મોઢ નામથી પ્રસિદ્ધ થયા. આ મોઢ …

કાઠિયાવાડના ધુરંધર રાજવીઓની પાઠશાળા : રાજકુમાર કોલેજ 

રાજકોટની “રાજકુમાર કોલેજ” આજે પણ તેની ભવ્ય પુરાણી ઇમારત, ભાવસિંહજી હોલ અને તેમાં મુકાયેલા હથિયાર વગેરેના પ્રદર્શનોને લીધે ગુજરાતના ગૌરવ સમાન દિપે છે. રાજકુમાર કોલેજ આજે પણ તેના …

ગુજરાતી લોકનાટ્ય— ભવાઈ

ગુજરાતના ગરબાની જેમ જ ભવાઈ પણ ગુજરાતની ઓળખ ગણાય છે. ગુજરાતની ભાતીગળ નાટ્ય કલા એટલે ભવાઇ, ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નાખનાર ભવાઈનો નાટ્યપ્રયોગ ગુજરાતના રંગમંચ પર થી હવે સોસીયલ …

મહાશક્તિ સ્વરૂપ આઈ શ્રીખોડિયાર

માં ભગવતી ખોડિયાર માતાની પ્રાગટ્ય કથા આપણે આજ વેબસાઇટ પર પહેલા જોઈ ગયા. હવે વાત કરવી છે માતાજીની લીલા અને પરચાઓની. મહાદેવ ના વરદાન થી મામડીયા ચારણના ઘેર સ્વયં …

અંગ્રેજ દ્વારા પુનઃનિર્મિત ભારતનું એક માત્ર મંદિર – શ્રીબૈજનાથ મહાદેવ

હિન્દુ સંસ્કૃતિ અત્યંત પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે અને હજી સુધી અડિખમ ટકી રહી છે. જ્યારે તેની સહજીવી અમુક સંસ્કૃતિઓ આજે પૂર્ણપણે વિનાશ પામી છે. જેમ કે,ઇજિપ્ત-મિસરની સંસ્કૃતિ…! હિન્દુ સંસ્કૃતિ …

💎 દાસ્તાન – એ – કોહિનૂર 💎

કોહિનૂર એ ભારતનો જ નહિ પણ દુનિયાનો એક નાયાબ હીરો હતો !!!! કોહિનૂર હીરો અને અન્ય કેટલાંક રત્નોએ એમની આસપાસ વિપત્તિ અને વિનાશ સર્જ્યો છે ! હીરો કાયમ માટે …

વિયેતનામનાં રાષ્ટ્ર પ્રમુખ અને છત્રપતિ શિવાજી મહારાજ

વિશ્વનો એક નાનકડો દેશ નામ છે એનું વિયેતનામ. ઇસવીસન ૧૯૭૫માં આ વિયેતનામે દુનિયાના શક્તિશાળી દેશ અમેરિકાને ધૂળ ચાટતો કર્યો. કઈ રીતે અને કેવી રીતે એ પ્રશ્ન જરૂર તમારા મનમાં …

કુતુબમિનાર થી પણ ઊંચું છે આ મંદિર ૨૦૦ ફૂટની ઊંચાઈ પર બિરાજમાન છે ૫૧ ફૂટના હનુમાનજી

અત્યારે અયોધ્યામાં રામમંદિર બાંધવાની વાત ચાલી રહી છે તો આ પણ એક સચ્ચાઈ જાણી લો. જે જાણવું તમારાં સૌ માટે આવશ્યક છે. આ ખરેખર સાચું છે. એના વિષે કોઈનું …

શીખો દ્વારા લડાયેલ સૌથી મહાનત્તમ- ચમકૌરનું યુદ્ધ

જ્યાં ૧૦ લાખ મુગલ સૈનિકો પર ભારે પડયા હતા ૪૦ શિખો. ૨૨ ડિસેમ્બરસન ૧૭૦૪ના રોજ સિરસા નદીને કિનારે ચમકૌર નામની જગ્યાએ શિખો અને મુગલો વચ્ચે એક ઐતિહાસિક યુદ્ધ લડાયું …

માં પાર્વતીજીની પ્રાગટ્ય કથા

પાર્વતી દેવી પર્વત રાજ હિમાવન અને મેનાની કન્યા છે. મેના અને હિમાવને આદિશક્તિના વરદાનથી આદિશક્તિને કન્યાના રૂપમાં પ્રાપ્ત કરી. એમનું નામ પાર્વતી રાખવામાં આવ્યું. એ ભૂતપૂર્વ સતી તથા આદિશક્તિ …
error: Content is protected !!