Category: અજાણી વાતો
વાસુકિ એ પુરાણપ્રસિધ્ધ અને સમસ્ત નાગ પ્રજાતિનો ચક્રવર્તી સમ્રાટ હતો. પુરાણોમાં તેનો ઉલ્લેખ એક અત્યંત લાંબા અને મહાકાય નાગ તરીકે થયો છે. કહેવાય છે કે,તે મહર્ષિ કશ્પય અને તેમના …
વજ્રએ ભારતીય પુરાણો મુજબ સૌથી મજબુત હથિયાર છે. વજ્રએ ઇન્દ્રનું શસ્ત્ર હતું. કહેવાય છે કે, વજ્રનો નાશ કરવો કે એને તોડી પાડવું અશક્ય હતું. તેના દ્વારા ગમે તેનો વધ …
કામધેનુ એ સમુદ્રમંથન વખતે નીકળેલા ૧૪ રત્નોમાંનુ એક રત્ન છે.”કામ” એટલે ઇચ્છા અને “ધેનુ” એટલે ગાય. અર્થાત્ કામધેનુ એટલે “ઇચ્છા પુરી કરનારી ગાય”.નામ પ્રમાણે કામધેનુ એક એવી ગાય છે …
કલ્પવૃક્ષ નામ સાંભળતા જ મનમાં વિચાર આવવા માંડે કે આ વૃક્ષ જો કદાચ મારી પાસે હોય….! આમ માનવાનું કારણ છે કે,કલ્પવૃક્ષ એ એવું ચમત્કારિક વૃક્ષ છે જેની નીચે બેસીને …
કાશ્મીર ઘણી સદીઓથી મુસ્લીમ આક્રમણોનો ભોગ બનતું આવ્યું છે. હજારો કાશ્મીરી પંડિતો સહિતના હિંદુ પરીવારોને આ આક્રમણકારીઓના આંધળા ધર્મઝનુનને વેઠવાનો વારો આવ્યો છે. તેમને એકદમ બળજબરીથી પોતાના ધર્મનો ત્યાગ …
પુરાણકાળથી જ ભારતીય સંસ્કૃતિ શંખનું મહત્વ રહ્યું છે.શંખ એ શુભ્રતા અને વિજયનું પ્રતિક માનવામાં આવે છે.સમુદ્રમંથનમાં નીકળેલા ૧૪ રત્નોમાં શંખ પણ એક અમૂલ્ય રત્ન હતું.વિષ્ણુપુરાણમાં કહેવાયું છે કે,શંખએ સમુદ્ર …
રામના ધનુષ્યનું નામ કોદંડ હતું. કોદંડ અર્થાત્ “વાંસમાંથી નિર્મિત”. આ કોદંડ વડે રામે રાવણ સહિત ઘણા અસુરોનો સંહાર કરેલો. કહેવાય છે કે, કોદંડને હાથમાં પકડવાની શક્તિ પણ રામ સિવાય …
અઘોરપંથ એ શૈવ સંપ્રદાયની એક રહસ્યમયી શાખા છે આ અઘોરપંથના એક ઓળખાણ એ છે કે તેઓ કયારેય કશું પણ કોઈનીય પાસે માંગીને નથી ખાતાં. આ લોકોની મુખ્ય વિશેષતા એ …
દુર્યોધનની બહેન દુશલાનો પતિ જયદ્રથ સિંધુ દેશનો રાજા હતો. જયદ્રથ પાંડવોની પત્ની દ્રૌપદીનું અપહરણ કરી તેની સાથે બળજબરીથી વિવાહ કરી તેનું અપમાન કરે છે. ભીમ તેનો પીછો કરે છે અને …
error: Content is protected !!