Tag: ગુજરાતની ગરિમા

ગુજરાતનું એક માત્ર અને સુંદર હિલસ્ટેશન સાપુતારા 

ડાંગના જંગલો , પર્વતો , સર્પાકાર રસ્તાઓ , નદીઓ અને ઝરણાઓ જોતાં જોતાં સાપુતારા પહોંચવાનો આનંદ અનેરો હોય છે. વાંસના જંગલો જોવાં એ પણ એક અનેરો લ્હાવો જ છે. …

ગુજરાતની ઐતિહાસિક અને પ્રાચીન અવશેષોની નગરી ધોળાવીરા

ઈતિહાસને વાંચવા કરતાં એને જોવાની ,એને અનુભવવાની, એને જાણવાની અને એને આત્મસાત કરવાની મજા કઈ ઓરજ હોય છે…… ઇતિહાસમાં માત્ર યુધ્ધોને કે માણસોને જ મહત્વ આપ્યું નથી. ઇતિહાસમાં જગ્યાનું …

ગુજરાતનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેર સયાજી નગરી વડોદરા  

ગુજરાતના ગણ્યાં ગાંઠ્યા સુંદર અને ઐતિહાસિક શહેર એટલે  ——- વડોદરા.. માત્ર 25 લાખ વસ્તીવાળુ જ શહેર છે, છતાં એણે ઐતીહાસીક્તાને સાચવી રાખીને આધુનિકતા અપનાવી છે. સતત જીવંતતા અનુભવતું અને …

✍ ગુજરાતનાં અભયારણ્યો પક્ષીઓનું સ્વર્ગ નળસરોવર ✍ 

નળ સરોવર : એક શબ્દ-ચિત્ર અકંપ મૌન કોઈનું  ક્ષિતિજની પાર વિસ્તર્યું ઊભું ઊભું તિમિરનું ઘાસ સૂર્ય ડૂબતો જૂએ હલેસું  હાથ હાલતાં  ન શબ્દ કોઈ ઉદ્ભવે ધૂંવાંફૂવાં  વિચારનાં  ઊડી રહ્યાં …

સુરતના ઐતિહાસિક સ્થળો અને પ્રખ્યાત વાનગીઓ

સુરત એટલે ઉત્સવ સુરત એટલે ઉત્સાહ સુરત એટલે ઉજાણી સુરત એટલે ધૂમ કમાણી સુરત એટલે જાગૃત પ્રજા સુરત એટલે સહેલાણીઓ સુરત એટલે ગુજરાતની વાસ્તવિકતા સુરતના ઐતિહાસિક સ્થળો  ———– કિલ્લો …

ગુજરાતનું ઐતિહાસિક, આધુનિક અને સુંદર શહેર સુરત

એક કહેવત છે ——– “સુરતનું જમણ અને કાશીનું મરણ ” આ કહેવત સોએ સો ટકા સાચી છે સુરત એટલે દિવસેને દિવસે આધુનિક અને સતત વિકસતું શહેર સુરત એટલે સુરતીઓનું …

સોમનાથ જ્યોતિર્લીંગ અને સોમનાથ (પ્રભાસ પાટણ)   

સૌરાષ્ટ્રદેશે વિશદે‌உતિરમ્યે જ્યોતિર્મયં ચંદ્રકળાવતંસમ | ભક્તપ્રદાનાય કૃપાવતીર્ણં તં સોમનાથં શરણં પ્રપદ્યે || 1 || ગુજરાતની ધર્મપરાયણતા યુગો યુગોથી ચાલી આવી છે. ભગવાન શ્રીકૃષ્ણ એટલે જ ગુજરાતમાં આવી વસ્યાં હતાં …

ગુજરાતનું ગૌરવ ગીરના સિંહો

દુનિયામાં સિંહના ૨ જ પ્રકાર છે એશિયાટિક લાયન્સ અને આફ્રિકન સિંહો આફ્રિકન સિંહો માટે અલાયદું અભયારણ્ય નથી. આફ્રિકન વન્ય અભયારણ્ય વાઘ સિવાય તામાંમે તમામ પ્રાણીઓ અને વિશાળ …

રણછોડરાયની નગરી ડાકોર

હાં રે ચાલો ડાકોર હાં રે ચાલો ડાકોર જઈ વસિયે, હાં રે મને લેહ લગાડી રંગરસિયે રે … ચાલો. હાં રે પ્રભાતના પહોરમાં નોબત વાજે, હાં રે અમે દરશન …

દત્તાત્રેય ભગવાનનું પવિત્ર મંદિર અને રમણીય સ્થળ ગરુડેશ્વર

મંદિરનું મહત્વ તેના આજુબાજુના લોકેશનને લીધે અનેક ગણું વધી જાય છે. મંદિરનુ સ્થળ પણ એટલુંજ મહત્વનું હોય છે. ત્યાનો માહોલ અને આપણી આસ્થા જ મંદિરોને દર્શનીય બનાવતાં હોય છે. …
error: Content is protected !!