અમરમાની ટેલ સૂતેલીનો પ્રારબ્ધ લેખ એ રીતે એકતારાએ ઉકેલ્યો. સવારે મધ્યાહ્ ને કે સાંજે ગામડાંની સીમોમાં ‘સત દેવીદાસ ! સત દેવીદાસ !’ એવો અવાજ સંભળાયા કરતો. અવાજ લલિત હતો. …
જગ્યામાં અમરમાંનું આગમન શોભાવડલા ગામના પાદરમાંથી લોકો ગામમાં પાછાં વળતાં હતાં. પણ સવારનો પહોર હોવા છતાં કોઈને કેમ જાણે કશી ઉતાવળ જ ન હોય તેવી સહેલાણી રીતે સહુ થોડું …
પુણ્યશાળી સિધ્ધક્ષેત્ર ગિરનારના બોરીયાગાળા પાસે વૈષ્ણોવદેવીનું બોરદેવીથી ઓળખાતું મહાતીર્થ આવેલુ છે. તે સ્થળે બોરડીનું ઝાડ હોવાથી વૈશ્નોવદેવી બોરદેવી તરીકે પ્રસિધ્ધ થયા છે. તેવી પ્રચલિત લોકમાન્યતા છે. સવંત ૧૪૪૭ ના …
સંત ભુમિ સૌરાષ્ટ્રની એની અનેરી શાખ છે, સમાધીઓ છે તેર તે જગતમાં વિખ્યાત છે. દાણીધારનો ટુકડો સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે, જયારે જુઓ ત્યારે એવો ને એવો એ નવાઈની વાત છે. ગુજરાત એવી …
આપણા દેશમાં એવા અનેક સંતો, ભક્તો થઈ ગયા, જેમણે પરમ ભક્તિ અને પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવથી જીવનને કૃતાર્થ કરી દીધું. તેમનો પ્રભુ પ્રત્યેનો નિરંતર ભાવ અને સાધના એવી અનોખી …
શ્રેષ્ઠ ભક્તોમાં જેમની ગણતરી થાય છે તેવા મહાન સંત એકનાથનો જન્મ મહારાષ્ટ્રના પૈઠણ ગામમાં સંવત ૧૯૫૯માં એટલે કે આજથી લગભગ ૧૧૨ વર્ષ પહેલાં થયો હતો. (ફાગણ વદ છઠ, તા.૧૨-૦૩-૨૦૧૫) …
ભારત દેશના ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્રના બરડા પંથકમાં આવેલા પોરબંદર જિલ્લાનાં મોઢવાડા ગામ જાણીતું છે મેર જ્ઞાતિના સુરવીરો અને તેજસ્વી સ્ત્રીસંતરત્ન લીરબાઈને લીધે. લીરબાઈનાં પિતાનુ નામ લુણો મોઢવાડિયા અને માતાનું …